શોધખોળ કરો

PM MODI GUJARAT VISIT: પીએમ મોદી ફરી આવશે ગુજરાત, જાણો ક્યા યોજાશે કાર્યક્રમ

PM MODI GUJARAT VISIT: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મોટા નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ગઈ કાલે પીએમ મોદી અને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે હતા.

PM MODI GUJARAT VISIT: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મોટા નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ગઈ કાલે પીએમ મોદી અને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે હતા. હવે મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી આ મહિને ફરી ગુજરાત આવી શકે છે. ગાંધીનગરના ગીફ્ટ સીટી, કચ્છ તથા સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્ય સરકારે કાર્યક્રમની તૈયારી પણ શરૂ કરી દીધી છે. 15 જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાય તેવી સંભાવના છે. જો કે આ કાર્યક્રમને લઈને હજી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપમાં ગજગ્રાહ
નવસારીઃ વિધાનસભા ચૂંટણી 2022 પૂર્વે જ ભાજપમાં ગજગ્રાહની સંભાવના છે. વિધાનસભામાં ભાજપની નો રીપીટ થિયરીની વાતો વચ્ચે જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલે ચુંટણી લડવાનો હુંકાર કર્યો છે. આર. સી. પટેલને 80 ટકા ચુંટણી લડવાની ઇચ્છા, પરંતુ પાર્ટી માત્ર 20 ટકા ઈચ્છા ધરાવતી હોવાની વાત કહી વિવાદનો મધપુડો છેડ્યો. છેલ્લા અઢી દાયકાથી જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલે સમાજના સમેલનમાં ઈચ્છા વ્યક્ત કરી હતી. આગામી વિધાનસભામાં કોળી સમાજ ટિકીટ માટે દરેક પાર્ટી પર દબાણ બનાવે એવી સંભાવના. જિલ્લામાં 2 લાખથી વધુ મતદારો ધરાવતા કોળી સમાજને રાજકારણમાં પ્રતિનિધિત્વની માંગ ઉઠી છે. PM નરેન્દ્ર મોદીએ ખુડવેલના કાર્યક્રમમાં જાતિ આધારિત ચુંટણીને જાકારો આપવાની વાત કહી હતી.

AAPના પાંચ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા

Punjab Cabinet Expands: પંજાબની માન સરકારે તેના કેબિનેટનું વિસ્તરણ કર્યું છે, આજે સોમવારે AAPના પાંચ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં પંજાબના નવનિયુક્ત મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં ફૌજા સિંહ સરરી, ઈન્દરબીર સિંહ નિજ્જર, અમન અરોરા, ચેતન સિંહ જૌરમાજરા અને અનમોલ ગગન માનને મંત્રીઓના શપથ લેવડાવ્યા હતા. તેમના કેબિનેટનું વિસ્તરણ કરતા, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને સોમવારે પાંચ AAP ધારાસભ્યોને પંજાબ સરકારમાં મંત્રી તરીકે સામેલ કર્યા.  આ વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન AAP રાજ્યમાં સત્તામાં આવ્યા પછી માનની આગેવાનીવાળી સરકારનું આ પ્રથમ કેબિનેટ વિસ્તરણ હતું. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે સોમવારે સાંજે પંજાબ રાજભવનના ગુરુ નાનક દેવ ઓડિટોરિયમમાં ધારાસભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી

વિડિઓઝ

PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Embed widget