શોધખોળ કરો

દેશનાં ક્યાં બે રાજ્યોમાં કોરોનાનો નવો વેરીયન્ટ AY 4.2 દેખાતાં ભારે ફફડાટ ? જાણો કેમ આ વેરીયન્ટ છે ખતરનાક ?

મધ્યપ્રદેશના ઇંદોરમાં કોવિડ-19ના નવા વેરિયન્ટના 7 કેસ નોંધાતા કોરોનાના સંક્રમણે ફરી ચિંતા જગાડી છે. જ્યારે મહારાષ્ટ્રમાં 1% સેમ્પલમાં AY.4 પ્રકારજ મળી આવ્યો

New variant  AY 4.2 Case:મધ્યપ્રદેશના ઇંદોરમાં કોવિડ-19ના નવા વેરિયન્ટના 7 કેસ નોંધાતા કોરોનાના સંક્રમણે ફરી ચિંતા જગાડી છે. જ્યારે મહારાષ્ટ્રમાં  1% સેમ્પલમાં AY.4 પ્રકારજ મળી આવ્યો છે.

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નવા કોવિડ-19 વેરિઅન્ટ- AY.4, કે જે ડેલ્ટા વેરિઅન્ટની પેટા-વંશ છે,ના કેસો મળી આવ્યા બાદ સરકારે એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં, નવા કોવિડ-19 વેરિઅન્ટના 7 કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં, 1% સેમ્પલમાં AY.4 વેરિઅન્ટ મળી આવ્યો છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા, ઈન્દોરના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસર ડૉ. બી.એસ. સૈત્યાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વેરિયન્ટ ડેલ્ટા કરતા 15 ટકા વધુ સંક્રામક હોઇ શકે છે. યુનિવર્સિટી કોલેજ લંડન જિનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર પ્રોફેસર ફ્રાન્કોઇસ બલોક્સે ફાઇનાન્સિયલ ટાઇમ્સ સાથે વાત કરતાં  અત્યાર સુધીની કોરોનાના વેરિયન્ટની હસ્ટ્રીમાં આ સબવેરિયન્ટ વધુ સંક્રામક હોઇ શકે છે.

આ નવા વેરિયન્ટ AY.4.2 વિશે કેટલો ખતરનાક?

  • યૂકે હેલ્થ સિક્યુરિટી એજેન્સી (UKHSA)ને  જણાવ્યું કે, આ વેરિયન્ટ કેટલો ખતરનાક અન સંક્રામક છે તે અંગે તારણ રજુ કરતા રહેલા હજું ડેટા મેળવીને તેના પર  ચકાસણી કરવાની બાકી છે. આ વેરિયન્ટ પર સ્ટડી કર્યાં બાદ કહી શકાય કે. કેટલો સંક્રામક અને ઘાતક છે.
  •  આ વેરિયન્ટ સૌથી પહેલા યૂકેમાં જોવા મળ્યો હતો. એક્સપર્ટ આ નવા વેરિયન્ટ પર અભ્યાસ કરી રહ્યાં છે. જો કે આ યૂકેના હેલ્થ એક્સપર્ટે કહ્યું કે, નવા વેરિયન્ટ AY.4.2ના કેસ એજ દર્શાવે છે કે, કોરોનાની મહામારી સંપૂર્ણ ખતમ નથી થઇ.
  •  AY.4.2ને  નામ આપવામાં આવે તેવી શક્યતા છે. જે હવે યૂકે સાથે અન્ય દેશોમાં પણ ફેલાઇ રહ્યો છે.
  • જો કે, હજુ સુધી એવા કોઈ પુરાવા નથી  મળ્યાં કે AY.4.2 વેરિયન્ટ  એ ડેલ્ટા સ્ટ્રેઈનથી વધુ ઘાતક છે, જેના કારણે ભારતમાં ગત ડિસેમ્બરથી ભયંકર સ્થિતિ નિર્માણ થઇ હતી.
  • UKHSA એ જણાવ્યું  કે, આ વેરિયન્ટમાં બે મ્યુટેશનનો સમાવેશ થાય છે, જેમાં  Y145H અને A222V કહેવાય છે.  અને તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
  • નિષ્ણાતના મત મુજબ આ બંને સ્પાઇક  મ્યુટેશન કોરોનાની શરૂઆતના વેરિયન્ટમાં જોવા મળ્યાં હતા. જો કે તે કેટલો સંક્રામક અને ચિંતાજનક છે. તે અંગે કઇ પણ કહેવા માટે હજું ડેટા પૂરતા નથી. કેટલાક નિષ્ણાતોએ કહ્યું છે કે યુકેમાં કેસોમાં વધારા પાછળ સબવેરિયન્ટ પણ જવાબદાર હોઇ શકે છે.
  • યુકેમાં લગભગ 50,000 નવા કોવિડના કેસ નોંધાયા છે, જે છેલ્લા ત્રણ મહિના બાદનો સૌથી મોટો આંકડો છે. જો કે અહીં ચિંતાજનક વાત એ છે કે, કોરોનાનું સંક્રમણ વધવાની સાથે હોસ્પિટલાઇઝેશન અને ડેથ રેટ પણ વધી રહ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Embed widget