શોધખોળ કરો

Independence Day 2024 : ભારતની સાથે આ 4 દેશો પણ 15 ઓગસ્ટે ઉજવે છે સ્વતંત્રતા દિવસ

દેશભરમાં 78માં સ્વતંત્ર દિવસને લઇને જોરશોરથી તૈયારી ચાલી રહી છે, 15 ઓગસ્ટના દિવસ માત્ર ભારત જ નહી પરંતુ અન્ય બીજા 4 દેશને પણ મળી હતી આઝાદી

Independence Day 2024 : આ વર્ષે દેશ તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. 15 ઓગસ્ટ 1947ના રોજ દેશને  અંગ્રેજોની ગુલામીથી આઝાદી મળી હતી.  ત્યારથી દર વર્ષે આ દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જો કે 15મી ઓગસ્ટે આઝાદ થનારો ભારત એકમાત્ર દેશ નથી. આવો જાણીએ 15 ઓગસ્ટના રોજ આઝાદી મેળવનાર અન્ય  કયા દેશો છે.

હાલ  દેશભરમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ ચાલી રહી છે. 15 ઓગસ્ટ, 1947 ના રોજ દેશે ગુલામીની બેડીઓ તોડીને, આઝાદીનું  સવાર જોયું હતું.  ત્યારથી દર વર્ષે 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ક્રમમાં, ભારત આ વર્ષે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. જો કે, 15મી ઓગસ્ટે પોતાની સ્વતંત્રતાની ઉજવણી કરનાર ભારત એકમાત્ર દેશ નથી. ભારતની સાથે એવા ચાર દેશો પણ છે જે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. ચાલો જાણીએ ક્યા છે આ દેશો છે.

ઉત્તર અને દક્ષિણ કોરિયા

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા બંને દર વર્ષે 15 ઓગસ્ટને રાષ્ટ્રીય મુક્તિ દિવસ તરીકે   ઉજવે છે.  આ દિવસે બીજા વિશ્વયુદ્ધના અંતે કોરિયાએ જાપાનની  35 વર્ષની ગુલામીમાંથી  મુક્તિ મેળવી હતી.  આઝાદીના ત્રણ વર્ષ પછી કોરિયા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં વિભાજિત થયું. દક્ષિણ કોરિયામાં  આ દિવસને 'ગ્વાંગબોકજેઓલ' તરીકે ઓળખવામાં આવે છે (જેનો અર્થ છે પ્રકાશ પાછો ફર્યો,), જ્યારે ઉત્તર કોરિયામાં તે 'ચોગુખાએબાંગુઈ નાલ' (અર્થ, "પિતૃભૂમિની મુક્તિનો દિવસ") તરીકે ઓળખાય છે.

લિક્ટેનસ્ટેઇન

લિક્ટેંસ્ટાઇન પણ 15 ઓગસ્ટે તેનો રાષ્ટ્રીય દિવસ ઉજવે છે. આ વિશ્વનો છઠ્ઠો સૌથી નાનો દેશ છે, લિક્ટેંસ્ટાઇને, 1866માં જર્મન શાસનથી આઝાદી મળી હતી.  તે ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે યુરોપિયન આલ્પ્સમાં સ્થિત છે. આ દેશ 1940થી 15 ઓગસ્ટને તેના રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે. 5 ઓગસ્ટ, 1940 ના રોજ, લિક્ટેંસ્ટાઇનની સરકારે સત્તાવાર રીતે 1રાષ્ટ્રીય રજા જાહેર કરી છે

રિપબ્લિક ઓફ કોર્ગો

કોંગો એ આફ્રિકા ખંડની મધ્યમાં આવેલો લોકશાહી દેશ છે. ભારતની આઝાદીના 13 વર્ષ બાદ 15 ઓગસ્ટ 1960ના રોજ આ દેશને આઝાદી મળી હતી. આ પહેલા 1880 થી આઝાદી સુધી ફ્રાન્સના કબજામાં હતું. કોંગો એ આફ્રિકન ખંડનો વિસ્તારની દ્રષ્ટિએ ત્રીજો સૌથી મોટો દેશ છે.

બહરીન

15 ઓગસ્ટ, 1971ના રોજ બહરીન પર બ્રિટિશ  શાસનનો  આવ્યો હતો. ભારતને આઝાદી મળ્યાના બે દાયકાથી વધુ સમય પછી બહરીન આ દિવસે તેની સ્વતંત્રતા જાહેર કરી હતી. જો કે, આ દેશ આ દિવસે તેનો સ્વતંત્રતા દિવસ ઉજવતો નથી. 15 ઓગસ્ટને બદલે, બહરીન  સ્વર્ગસ્થ શાસક ઇસા બિન સલમાન અલ ખલીફાના સિંહાસન પર 16 ડિસેમ્બરને  ધ્વજ ફરકાવે છે અને આ દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget