શોધખોળ કરો

સાણંદ સંકલ્પ યાત્રા: દેશની જનતાને 100 ટકા સંતુષ્ટ કરવાનો સરકારનો સંકલ્પ: શાહ

સરકારની મુખ્ય યોજનાઓમાં સંપૂર્ણતા હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ દેશભરમાં યોજવામાં આવી રહી છે

સાણંદ:સરકારની વિવિધ 17 જેટલી યોજનાને જનતા સુધી પહોંચાડવાના હેતુસર વિકસિત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ  યોજાઇ રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે સાણંદમાં અમિત શાહે લાભાર્થી  સાથે સંવાદ કર્યો હતો.

સાણંદ સંકલ્પ યાત્રાને સંબોધિત કરતા અમિત શાહે જણાવ્યું કે, “મોદી સરકાર  ગરીબની તમામ સમસ્યા દુર કરવા કટિબદ્ધ છે. અમારો 60 કરોડ ગરીબોને ઘરનું ઘર આપવાનાનો પ્રયાસ છે. લોકોને રોજગારી મળી રહે માટે પીએમ મોદીની સરકારે  ઔદ્યોગિક વિકાસને પણ તેમનું લક્ષ્ય બનાવ્યું છે, છેલ્લા નવ વર્ષમાં કરોડો ગરીબ બેનોના ઘરમાં ગેસનો ચુલો આપ્યો છે. ઘર ઘર સુધી નળથી પાણી પહોંચાડવાનું કામ પણ મોદી  સરકારે કર્યુ છે. દેશનો કોઈપણ ગરીબ ભુખ્યો ન રહે તેવી સરકારે વ્યવસ્થા કરી છે. વિનામૂલ્યે કોરોનાની રસી આપીને  મોદી સરકારે દુનિયામાં શ્રેષ્ઠ વેક્સિનેશન અભિયાનને સફળ રીતે પૂર્ણ કર્યું. વિકસિત ભારતની રચના એ સરકારનો સંકલ્પ છે અને તમામ ગરીબોને આયુષ્માન યોજનાનું કાર્ડ પહોંચાડવાનું આયોજન છે. દેશની જનતાના 100 ટકા સંતુષ્ટ કરવાનો સરકારનો સંકલ્પ છે”                                                                                                                                                       

સંકલ્પ યાત્રાનો હેતુ

આ યાત્રાનો હેતુ સરકારની યોજના જન જન સુધી પહોંચાડવાનો છે. સરકારની મુખ્ય યોજનાઓમાં સંપૂર્ણતા હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ દેશભરમાં કાઢવામાં આવી રહી છે અને તે અંતર્ગત એ સુનિશ્ચિત કરવામાં આવશે કે આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે છે કે નહિ,  આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'વિકાસ ભારત સંકલ્પ યાત્રા'ના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં 'વિકાસ ભારત સંકલ્પ યાત્રા'ને ફ્લેગ ઓફ કરશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Embed widget