શોધખોળ કરો

કોરોનાના 20 કેસ નોંધાતા ગુજરાતના કયા ગામમાં લગાવી દેવાયું લોકડાઉન? જાણો વિગત

Anand Corona Lockdown : કોરોના સક્રમણ વધતા  ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગામમાં આશરે 20થી વધારે કેસ આવતા લોકડાઉન જાહેર કર્યું છે. વિરસદ ગામે એક અઠવાડિયા સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બપોરના એક વાગ્યા બાદ ગામ આખું બંધ થઈ જશે. 

આણંદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ(Gujarat election)ની ચૂંટણી પછી કોરોનાએ માજા મૂકી છે, ત્યારે મહાનગરો સહિત સમગ્ર ગુજરાતમાં ફરીથી તંત્ર એલર્ટ થયું છે અને કોરોના ગાઇડલાઇન(Corona Guideline)ને લઈને કડકાઇ શરૂ કરવામાં આવી છે. હવે આણંદ જિલ્લામાં કોરોનાએ ઉથલો માર્યો છે. બોરસદ તાલુકા (Borsad Taluka)ના વિરસદ (Virsad) ગામે ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન (lockdown) જાહેર કર્યું છે. 

કોરોના સક્રમણ વધતા  ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગામમાં આશરે 20થી વધારે કેસ આવતા લોકડાઉન જાહેર કર્યું છે. વિરસદ ગામે એક અઠવાડિયા સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બપોરના એક વાગ્યા બાદ ગામ આખું બંધ થઈ જશે. 


કોરોનાના 20 કેસ નોંધાતા ગુજરાતના કયા ગામમાં લગાવી દેવાયું લોકડાઉન? જાણો વિગત

ગુજરાતમાં ભાજપના કયા દિગ્ગજ નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? કેવી રીતે લાગ્યો ચેપ?

 આણંદ (Anand District) જિલ્લાના સાંસદ (Anand MP) કોરોનામાં સપડાયા છે. સાંસદ મિતેષ પટેલ (Mitesh Patel) કોરોના પોઝીટીવ આવ્યા છે. દિલ્લી પ્રવાસ દરમ્યાન પોઝીટીવ આવ્યા છે. રેપીડ ટેસ્ટ(Antigen test) દરમ્યાન પોઝીટીવ આવ્યા છે. હોમ કોરોનટાઇન (Home Quarantine) કરાયા છે. 

Ahmedabad Coronavirus : અમદાવાદથી 25 કિ.મી. દૂર આવેલા આ ગામમાં અત્યાર સુધીમાં નથી નોંધાયો કોરોનાનો એક પણ કેસ

Ahmedabad : ગુજરાતમાં ફરી એકવાર કોરોના(Gujarat Corona)એ હાહાકાર મચાવ્યો છે. હવે તો ગામડાઓ પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ગુજરાતમાં સુરત(Surat) અને અમદાવાદમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ છે, ત્યારે અમદાવાદથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં આજ સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. 
 
સાણંદ (Sanand Taluka) તાલુકાના મોતીપુરા (Motipura) ગામમા હજુ સુધી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. અમદાવાદથી 25 કી. મી. દૂર આવેલા મોતીપુરામાં કોરોનાને નો એન્ટ્રી છે. મોતીપુરા ગામમાં 2600ની વસ્તી છે. એક વર્ષથી મોતીપુરા ગામમા સામાજિક- ધાર્મિક પ્રસંગ થયા નથી. ગામમાંથી કોઈ બહાર નહીં અને ગામનું કોઈ અંદર નહીના સૂત્ર સાથે કામગીરી થઈ રહી છે. 
 
લોકડાઉન(lockdown)ની ગામના લોકોએ કડક અમલવારી કરી હતી. લોકડાઉનના અમલ માટે યોદ્ધા ટીમની રચના કરી હતી. આજે પણ ગામમા કોરોના મહામારીના નિયમો(corona guideline)ની અમલવારી થાય છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget