શોધખોળ કરો

કોરોનાના 20 કેસ નોંધાતા ગુજરાતના કયા ગામમાં લગાવી દેવાયું લોકડાઉન? જાણો વિગત

Anand Corona Lockdown : કોરોના સક્રમણ વધતા  ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગામમાં આશરે 20થી વધારે કેસ આવતા લોકડાઉન જાહેર કર્યું છે. વિરસદ ગામે એક અઠવાડિયા સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બપોરના એક વાગ્યા બાદ ગામ આખું બંધ થઈ જશે. 

આણંદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ(Gujarat election)ની ચૂંટણી પછી કોરોનાએ માજા મૂકી છે, ત્યારે મહાનગરો સહિત સમગ્ર ગુજરાતમાં ફરીથી તંત્ર એલર્ટ થયું છે અને કોરોના ગાઇડલાઇન(Corona Guideline)ને લઈને કડકાઇ શરૂ કરવામાં આવી છે. હવે આણંદ જિલ્લામાં કોરોનાએ ઉથલો માર્યો છે. બોરસદ તાલુકા (Borsad Taluka)ના વિરસદ (Virsad) ગામે ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન (lockdown) જાહેર કર્યું છે. 

કોરોના સક્રમણ વધતા  ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગામમાં આશરે 20થી વધારે કેસ આવતા લોકડાઉન જાહેર કર્યું છે. વિરસદ ગામે એક અઠવાડિયા સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બપોરના એક વાગ્યા બાદ ગામ આખું બંધ થઈ જશે. 


કોરોનાના 20 કેસ નોંધાતા ગુજરાતના કયા ગામમાં લગાવી દેવાયું લોકડાઉન? જાણો વિગત

ગુજરાતમાં ભાજપના કયા દિગ્ગજ નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? કેવી રીતે લાગ્યો ચેપ?



 આણંદ (Anand District) જિલ્લાના સાંસદ (Anand MP) કોરોનામાં સપડાયા છે. સાંસદ મિતેષ પટેલ (Mitesh Patel) કોરોના પોઝીટીવ આવ્યા છે. દિલ્લી પ્રવાસ દરમ્યાન પોઝીટીવ આવ્યા છે. રેપીડ ટેસ્ટ(Antigen test) દરમ્યાન પોઝીટીવ આવ્યા છે. હોમ કોરોનટાઇન (Home Quarantine) કરાયા છે. 

Ahmedabad Coronavirus : અમદાવાદથી 25 કિ.મી. દૂર આવેલા આ ગામમાં અત્યાર સુધીમાં નથી નોંધાયો કોરોનાનો એક પણ કેસ

Ahmedabad : ગુજરાતમાં ફરી એકવાર કોરોના(Gujarat Corona)એ હાહાકાર મચાવ્યો છે. હવે તો ગામડાઓ પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ગુજરાતમાં સુરત(Surat) અને અમદાવાદમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ છે, ત્યારે અમદાવાદથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં આજ સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. 
 
સાણંદ (Sanand Taluka) તાલુકાના મોતીપુરા (Motipura) ગામમા હજુ સુધી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. અમદાવાદથી 25 કી. મી. દૂર આવેલા મોતીપુરામાં કોરોનાને નો એન્ટ્રી છે. મોતીપુરા ગામમાં 2600ની વસ્તી છે. એક વર્ષથી મોતીપુરા ગામમા સામાજિક- ધાર્મિક પ્રસંગ થયા નથી. ગામમાંથી કોઈ બહાર નહીં અને ગામનું કોઈ અંદર નહીના સૂત્ર સાથે કામગીરી થઈ રહી છે. 
 
લોકડાઉન(lockdown)ની ગામના લોકોએ કડક અમલવારી કરી હતી. લોકડાઉનના અમલ માટે યોદ્ધા ટીમની રચના કરી હતી. આજે પણ ગામમા કોરોના મહામારીના નિયમો(corona guideline)ની અમલવારી થાય છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Embed widget