શોધખોળ કરો

કોરોનાના 20 કેસ નોંધાતા ગુજરાતના કયા ગામમાં લગાવી દેવાયું લોકડાઉન? જાણો વિગત

Anand Corona Lockdown : કોરોના સક્રમણ વધતા  ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગામમાં આશરે 20થી વધારે કેસ આવતા લોકડાઉન જાહેર કર્યું છે. વિરસદ ગામે એક અઠવાડિયા સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બપોરના એક વાગ્યા બાદ ગામ આખું બંધ થઈ જશે. 

આણંદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ(Gujarat election)ની ચૂંટણી પછી કોરોનાએ માજા મૂકી છે, ત્યારે મહાનગરો સહિત સમગ્ર ગુજરાતમાં ફરીથી તંત્ર એલર્ટ થયું છે અને કોરોના ગાઇડલાઇન(Corona Guideline)ને લઈને કડકાઇ શરૂ કરવામાં આવી છે. હવે આણંદ જિલ્લામાં કોરોનાએ ઉથલો માર્યો છે. બોરસદ તાલુકા (Borsad Taluka)ના વિરસદ (Virsad) ગામે ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન (lockdown) જાહેર કર્યું છે. 

કોરોના સક્રમણ વધતા  ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગામમાં આશરે 20થી વધારે કેસ આવતા લોકડાઉન જાહેર કર્યું છે. વિરસદ ગામે એક અઠવાડિયા સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બપોરના એક વાગ્યા બાદ ગામ આખું બંધ થઈ જશે. 


કોરોનાના 20 કેસ નોંધાતા ગુજરાતના કયા ગામમાં લગાવી દેવાયું લોકડાઉન? જાણો વિગત

ગુજરાતમાં ભાજપના કયા દિગ્ગજ નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? કેવી રીતે લાગ્યો ચેપ?

 આણંદ (Anand District) જિલ્લાના સાંસદ (Anand MP) કોરોનામાં સપડાયા છે. સાંસદ મિતેષ પટેલ (Mitesh Patel) કોરોના પોઝીટીવ આવ્યા છે. દિલ્લી પ્રવાસ દરમ્યાન પોઝીટીવ આવ્યા છે. રેપીડ ટેસ્ટ(Antigen test) દરમ્યાન પોઝીટીવ આવ્યા છે. હોમ કોરોનટાઇન (Home Quarantine) કરાયા છે. 

Ahmedabad Coronavirus : અમદાવાદથી 25 કિ.મી. દૂર આવેલા આ ગામમાં અત્યાર સુધીમાં નથી નોંધાયો કોરોનાનો એક પણ કેસ

Ahmedabad : ગુજરાતમાં ફરી એકવાર કોરોના(Gujarat Corona)એ હાહાકાર મચાવ્યો છે. હવે તો ગામડાઓ પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ગુજરાતમાં સુરત(Surat) અને અમદાવાદમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ છે, ત્યારે અમદાવાદથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં આજ સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. 
 
સાણંદ (Sanand Taluka) તાલુકાના મોતીપુરા (Motipura) ગામમા હજુ સુધી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. અમદાવાદથી 25 કી. મી. દૂર આવેલા મોતીપુરામાં કોરોનાને નો એન્ટ્રી છે. મોતીપુરા ગામમાં 2600ની વસ્તી છે. એક વર્ષથી મોતીપુરા ગામમા સામાજિક- ધાર્મિક પ્રસંગ થયા નથી. ગામમાંથી કોઈ બહાર નહીં અને ગામનું કોઈ અંદર નહીના સૂત્ર સાથે કામગીરી થઈ રહી છે. 
 
લોકડાઉન(lockdown)ની ગામના લોકોએ કડક અમલવારી કરી હતી. લોકડાઉનના અમલ માટે યોદ્ધા ટીમની રચના કરી હતી. આજે પણ ગામમા કોરોના મહામારીના નિયમો(corona guideline)ની અમલવારી થાય છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
Stock Market Crash: સતત ત્રીજા દિવસે માર્કેટમાં હાહાકાર, 3 દિવસમાં 15 લાખ કરોડ સ્વાહા, જાણો કારણ 
Stock Market Crash: સતત ત્રીજા દિવસે માર્કેટમાં હાહાકાર, 3 દિવસમાં 15 લાખ કરોડ સ્વાહા, જાણો કારણ 
Trump Davos Plane Glitch: US થી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી, અડધેથી પરત ફર્યા  
Trump Davos Plane Glitch: US થી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી, અડધેથી પરત ફર્યા  
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
Stock Market Crash: સતત ત્રીજા દિવસે માર્કેટમાં હાહાકાર, 3 દિવસમાં 15 લાખ કરોડ સ્વાહા, જાણો કારણ 
Stock Market Crash: સતત ત્રીજા દિવસે માર્કેટમાં હાહાકાર, 3 દિવસમાં 15 લાખ કરોડ સ્વાહા, જાણો કારણ 
Trump Davos Plane Glitch: US થી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી, અડધેથી પરત ફર્યા  
Trump Davos Plane Glitch: US થી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી, અડધેથી પરત ફર્યા  
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
ઉત્તરાખંડમાં આગામી 5 દિવસ ભારે બરફવર્ષાની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Embed widget