શોધખોળ કરો

Kedarnath Dham: કેદારનાથમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ, ચારધામ યાત્રા પહેલા મુ્દ્દો ચર્ચામાં, જાણો કોણે કરી માંગણી

Kedarnath Dham:કેદારનાથ હિન્દુ ધર્મનું એક મુખ્ય તીર્થસ્થાન છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. હિન્દુ સંગઠનોનું માનવું છે કે અહીંની ધાર્મિક પરંપરાઓનું ચુસ્તપણે પાલન થવું જોઈએ

Kedarnath Dham: ઉત્તરાખંડના પ્રસિદ્ધ તીર્થસ્થળ કેદારનાથમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ જાણકારી સ્થાનિક ધારાસભ્ય આશા નૌટિયાલે આપી છે. તેમનું કહેવું છે કે કેટલાક બિન-હિંદુ તત્વો કેદારનાથ ધામની પવિત્રતાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે તેમના પર પ્રતિબંધ લગાવવાની જરૂર છે.

ધારાસભ્ય આશા નૌટિયાલના જણાવ્યા અનુસાર કેદારનાથ ધામમાં કેટલાક બિન-હિંદુ લોકો માંસ, માછલી અને દારૂ પીરસી રહ્યા છે, જેના કારણે આ પવિત્ર સ્થળની ગરિમાને અસર થઈ રહી છે. તેમણે કહ્યું, "અમારો પ્રયાસ આવા લોકોની ઓળખ કરવાનો છે અને તેમના પર પ્રતિબંધ લગાવવાનો છે. તીર્થસ્થળની પવિત્રતા જાળવવી એ અમારી પ્રાથમિકતા છે.

આશા નૌટિયાલે જણાવ્યું કે તાજેતરમાં રાજ્યના પ્રભારી મંત્રી સૌરભ બહુગુણાએ કેદારનાથમાં સ્થાનિક લોકો અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં એ મુદ્દો પણ મુખ્ય રીતે ઉઠાવવામાં આવ્યો હતો કે કેટલાક બિન-હિંદુ લોકો કેદારનાથ ધામને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બેઠકમાં સૂચન કરવામાં આવ્યું હતું કે આવી વ્યક્તિઓની ઓળખ કરીને તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

રાજકીય પક્ષો અને માનવાધિકાર સંગઠનોએ પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા

કેદારનાથ હિન્દુ ધર્મનું એક મુખ્ય તીર્થસ્થાન છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આવી સ્થિતિમાં સ્થાનિક લોકો અને હિંદુ સંગઠનોનું માનવું છે કે અહીંની ધાર્મિક પરંપરાઓનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. ઘણી સંસ્થાઓએ પ્રશાસન પાસે એવી પણ માંગણી કરી છે કે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

જો કે આ નિર્ણય પર કેટલાક રાજકીય પક્ષો અને માનવાધિકાર સંગઠનોએ પણ સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે આ બંધારણના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ હોઈ શકે છે. વિપક્ષી દળોએ પણ આ મુદ્દે સરકાર પાસે સ્પષ્ટ વલણની માંગ કરી છે.

 

ધારાસભ્ય આશા નૌટિયાલના આ નિવેદન બાદ રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જો આ પ્રસ્તાવ આગળ વધે તો કાયદાકીય અને સામાજિક સ્તરે તેના પર ઘણી ચર્ચા થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે શું સ્ટેન્ડ લે છે અને ખરેખર કેદારનાથમાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવશે કે કેમ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: ‘અમે નીતિશ સરકારને ટેકો આપવા તૈયાર છીએ, પણ...’ બિહાર પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ મૂકી આ મોટી શરત
Bihar Politics: ‘અમે નીતિશ સરકારને ટેકો આપવા તૈયાર છીએ, પણ...’ બિહાર પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ મૂકી આ મોટી શરત
Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા
Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા
Gold Price Today: સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે કડાકો! લગ્નસરામાં ખરીદીની ઉત્તમ તક, જાણો 22 નવેમ્બરના લેટેસ્ટ રેટ
Gold Price Today: સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે કડાકો! લગ્નસરામાં ખરીદીની ઉત્તમ તક, જાણો 22 નવેમ્બરના લેટેસ્ટ રેટ
Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ
Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ
Advertisement

વિડિઓઝ

Narmada News: રાજપીપળાની બેંકના પૂર્વ કેશ ઓફિસર પર 1.93 કરોડની ઠગાઈનો આરોપ
Mehsana News: વિજાપુરમાં બની ચોંકાવનારી ઘટના, ધો. 2ની આઠ વર્ષીય બાળકીને કોઈએ આપ્યું ઈન્જેક્શન
Banaskantha News: થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: ‘અમે નીતિશ સરકારને ટેકો આપવા તૈયાર છીએ, પણ...’ બિહાર પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ મૂકી આ મોટી શરત
Bihar Politics: ‘અમે નીતિશ સરકારને ટેકો આપવા તૈયાર છીએ, પણ...’ બિહાર પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ મૂકી આ મોટી શરત
Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા
Gujarat Govt Jobs: સરકારી નોકરીનું સપનું પૂરું! આજે 4473 યુવાનોને મળ્યા સરકારી નોકરીના ઓર્ડર, CM ભૂપેન્દ્ર પટેલે નિમણૂકપત્રો એનાયત કર્યા
Gold Price Today: સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે કડાકો! લગ્નસરામાં ખરીદીની ઉત્તમ તક, જાણો 22 નવેમ્બરના લેટેસ્ટ રેટ
Gold Price Today: સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે કડાકો! લગ્નસરામાં ખરીદીની ઉત્તમ તક, જાણો 22 નવેમ્બરના લેટેસ્ટ રેટ
Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ
Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ
Gujarat Govt Jobs: ‘લોકો હવે 'સાહેબ' કહેશે, પણ વહેમમાં ન રહેતા’, 4,473 નવા કર્મચારીઓને નાયબ મુખ્યમંત્રીની લાલ બત્તી
Gujarat Govt Jobs: ‘લોકો હવે 'સાહેબ' કહેશે, પણ વહેમમાં ન રહેતા’, 4,473 નવા કર્મચારીઓને નાયબ મુખ્યમંત્રીની લાલ બત્તી
તેજસ ફાઇટર જેટ ક્રેશ સમયે પાયલટે બચવાનો કર્યો હતો પ્રયાસ, જુઓ તે ક્ષણનો વીડિયો
તેજસ ફાઇટર જેટ ક્રેશ સમયે પાયલટે બચવાનો કર્યો હતો પ્રયાસ, જુઓ તે ક્ષણનો વીડિયો
Bihar Politics: ‘આ ગઠબંધન છે, કંઈ ન કહી શકાય...’ - નીતિશ કુમારને ગૃહ મંત્રાલય ન મળતા સાથી પક્ષે જ ઉઠાવ્યા સવાલ!
Bihar Politics: ‘આ ગઠબંધન છે, કંઈ ન કહી શકાય...’ - નીતિશ કુમારને ગૃહ મંત્રાલય ન મળતા સાથી પક્ષે જ ઉઠાવ્યા સવાલ!
Akhilesh Yadav: ‘અમે પણ મંદિર બનાવી રહ્યા છીએ...’ - અખિલેશ યાદવનો મોટો ધડાકો! બાબરી મસ્જિદ વિવાદ વચ્ચે ભાજપને ચેતવણી?
Akhilesh Yadav: ‘અમે પણ મંદિર બનાવી રહ્યા છીએ...’ - અખિલેશ યાદવનો મોટો ધડાકો! બાબરી મસ્જિદ વિવાદ વચ્ચે ભાજપને ચેતવણી?
Embed widget