શોધખોળ કરો

Bhavnagar: લ્યો બોલો! ભાવનગર પોલીસ કંટ્રોલના સ્ટાફનો રુઆબ તો જુઓ, રેન્જ IGનો ફોન જ ન ઉપાડ્યો, પછી થઈ જોયા જેવી

બનાવ બે દિવસ પહેલાનો છે જેમાં રેન્જ આઈ.જી ગૌતમ પરમારના બંગલા પાસે લાઉડ સ્પીકર વાગી રહ્યું હતું. એ સમયે આઈ.જી દ્વારા કંટ્રોલ વિભાગને જાણ કરવા ફોન કરવામાં આવ્યો હતો પરંતુ કંટ્રોલ વિભાગમાં IG નો ફોન ઉપાડવામાં ન આવતા કડક પગલાં ભરવામાં આવ્યા હતા.

ભાવનગર: આપણે એવું તો ઘણી વખત સાંભળ્યું છે કે, પોલીસ સ્ટેશનમાં સામાન્ય માણસોને યોગ્ય જવાબ નથી મળતો અથવા ખરાબ વર્તન કરવામાં આવે છે. જો કે, આજે ભાવનગરમા જે કિસ્સો સામે આવ્યો તેમાં તો પોલીસ કંટ્રોલમાં રાત્રિના સમયે રેન્જ આઈ.જી નો પણ ફોન રિસીવ કરવામાં ન આવતા ચકચાર મચી જવા પામ્યો છે.

રેન્જ આઈ.જી ગૌતમ પરમારના બંગલા પાસે લાઉડ સ્પીકર વાગી રહ્યું હતું

બનાવ બે દિવસ પહેલાનો છે જેમાં રેન્જ આઈ.જી ગૌતમ પરમારના બંગલા પાસે લાઉડ સ્પીકર વાગી રહ્યું હતું. એ સમયે આઈ.જી દ્વારા કંટ્રોલ વિભાગને જાણ કરવા ફોન કરવામાં આવ્યો હતો પરંતુ કંટ્રોલ વિભાગમાં IG નો ફોન ઉપાડવામાં ન આવતા કડક પગલાં ભરવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં કોઈએ ફોન ન ઉપાડતા ભાવનગરના રેન્જ આઇ.જી એ ખાનગી કારમાં કંટ્રોલ વિભાગની મુલાકાત લીધી હતી. એ સમયે કંટ્રોલ વિભાગમાં કોઈ હાજર ન જણાતા કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર ભાવનગરના પાંચ ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનમાં રાત્રિના સમયે જેમની ડ્યૂટી હતી તે અધિકારીઓને પણ 15 થી 20 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. સવાલ એ છે કે જો ભાવનગર રેન્જ આઈ.જીનો પણ કંટ્રોલ વિભાગ ફોન ઉપાડતી ન હોય તો સામન્ય નાગરિકકોનું શું થતું હશે. હાલમાં આ મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે.

ભાવનગરનાં મહુવા તાલુકામાં એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જમાઈએ જ સસરાની હત્યા કરી નાખતા અરેરાટી મચી ગઈ છે. રાજુલાના કુંભારીયા ગામનો જમાઈ તુલસી ખીમાભાઈ ચૌહાણએ સસરાની હત્યા કરી નાખી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પતિ-પત્ની વડાળ ગામથી મહુવા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન છકરડા પાસે જમાઈએ બાઈક લઈને આવેલા સસરાને પાઇપ મારી પછાડી દઈ છરીના ચારથી પાંચ ઘા ઝિંકી પતાવી દીધા હતા.

જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સનાભાઇ ચીથરભાઈ દાઠીયા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવનું કારણ દિકરી પાંચ છ દિવસથી રિસામણે હતી જેને પરત નહિ મોકલતા બનવા બન્યો હોવાનું સામે આવ્યું છે. હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget