શોધખોળ કરો

2000 Notes : શું પોસ્ટ ઓફિસમાં પણ બદલી શકાશે રૂપિયા 2000ની નોટો?

23 મે, 2023થી 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવાની સુવિધા શરૂ થઈ ગઈ છે.

2000 Rupee Notes Exchange: 2000 રૂપિયાની નોટ બદલવા માટે રિઝર્વ બેંક દ્વારા લોકોને 131 દિવસનો સમય આપવામાં આવ્યો છે. તેવામાં લોકોને સવાલ ઉભો થઈ રહ્યો છે કે, શું પોસ્ટ ઓફિસમાં પણ રૂપિયા 2000 હજારની નોટ બદલી શકાશે. પરંતુ આરબીઆઈએ સ્પષ્ટ ગાઈડલાઈન જાહેર કરી છે કે, કઈ કઈ જગ્યાએ આ ચલણી નોટો બદલી શકાશે. 

23 મે, 2023થી 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવાની સુવિધા શરૂ થઈ ગઈ છે. આરબીઆઈના આ નિર્ણય બાદ જે લોકો પાસે પહેલાથી જ 2000 રૂપિયાની ચલણી નોટો છે તેઓ આ નોટો બેંક ખાતામાં જમા કરાવી શકશે અથવા બેંક શાખામાં જઈને અન્ય મૂલ્યોની નોટો દ્વારા બદલી શકશે. આરબીઆઈનું કહેવું છે કે, સામાન્ય લોકો 2000 રૂપિયાની નોટ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ સાથે, તે તેને ચુકવણી તરીકે પણ પ્રાપ્ત કરી શકશે.

આરબીઆઈના જણાવ્યા પ્રમાણે ફક્ત બેંકો અથવા RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં રૂપિયા 2000ની નોટ જમા અને બદલી શકાશે. પોસ્ટ ઓફિસ એટલે કે પોસ્ટ ઓફિસને આ વખતે નોટો બદલવાથી દૂર રાખવામાં આવી છે. જો કે, તમે પોસ્ટ ઓફિસમાં રૂ. 2000ની નોટ જમા કરાવી શકો છો કારણ કે તે લિગલ ટેન્ડર છે. આ માટે પોસ્ટ ઓફિસમાં તમારું એકાઉન્ટ KYC વેરિફાઈડ હોવું જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા માત્ર બેંકો અને આરબીઆઈમાં જ શક્ય છે. 2000 રૂપિયાની નોટ બેંકોમાં જમા કરાવી શકાશે.

બેંકોમાં 2000 રૂપિયાની નોટો બદલવા પર કોઈ પ્રતિબંધ નહીં હોય. આ અંગે કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં. 20000 રૂપિયા સુધી એટલે કે, 2000 રૂપિયાની 10 નોટો બેંકો અથવા RBI કેન્દ્રો પર બદલી શકાય છે. જ્યારે બેંક ખાતામાં 2000 રૂપિયાની નોટ પણ જમા કરાવી શકાય છે અને આ માટે કોઈ મર્યાદા નથી. આરબીઆઈએ સામાન્ય લોકોને 2000 રૂપિયાની નોટ બદલવા અથવા બેંકમાં જમા કરાવવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવાની અપીલ કરી છે.

પોસ્ટ ઓફિસમાં માત્ર 2000 રૂપિયાની નોટ જ જમા કરાવી શકાશે. પરંતુ આ માટે ખાતાધારકનું કેવાયસી હોવું ખૂબ જ જરૂરી છે. પરંતુ પોસ્ટ ઓફિસમાં નોટો બદલી શકાતી નથી.

2000 રુપિયાની નોટ બદલવા આધાર કાર્ડની સાથે ફોર્મ ભરવું પડશે ? SBIએ કરી મહત્વની જાહેરાત, જાણો તેના વિશે

ભારતની સૌથી મોટી  બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેની શાખાઓને એક સત્તાવાર મેમોમાં સ્પષ્ટતા કરી હતી કે ₹ 2,000 ની નોટો બદલતી વખતે અથવા જમા કરતી વખતે કોઈ ફોર્મ અથવા સ્લિપની જરૂર રહેશે નહીં.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે આધાર કાર્ડની સાથે ફોર્મ ભરવાનું રહેશે. આના પર SBIએ એક ગાઈડલાઈન જારી કરીને કહ્યું કે બે હજાર રૂપિયાની નોટ બદલવા માટે લોકોએ આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા કોઈપણ ફોર્મ જેવા દસ્તાવેજો ભરવાની જરૂર રહેશે નહીં. તમે કોઈપણ શાખામાં જઈને નોટો બદલી અથવા જમા કરાવી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રેલવે બોર્ડનો મોટો નિર્ણય: 2 લાખ કર્મચારીઓનો પગાર વધશે, બે વર્ષનું એરિયર્સ પણ મળશે
રેલવે બોર્ડનો મોટો નિર્ણય: 2 લાખ કર્મચારીઓનો પગાર વધશે, બે વર્ષનું એરિયર્સ પણ મળશે
1 એપ્રિલથી ATM અને UPI ના નિયમો બદલાશે: HDFC, PNB અને બંધન બેંકના ગ્રાહકોને પડશે સીધી અસર!
1 એપ્રિલથી ATM અને UPI ના નિયમો બદલાશે: HDFC, PNB અને બંધન બેંકના ગ્રાહકોને પડશે સીધી અસર!
અચાનક પૈસાની કટોકટી આવી જાય તો શું કરશો? આ સરળ રીતથી મુશ્કેલીમાંથી આવી શકશો બહાર
અચાનક પૈસાની કટોકટી આવી જાય તો શું કરશો? આ સરળ રીતથી મુશ્કેલીમાંથી આવી શકશો બહાર
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મોટી ભેટ, ફિક્સ્ડ ડિપોઝિટ રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મોટી ભેટ, ફિક્સ્ડ ડિપોઝિટ રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો

વિડિઓઝ

Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ
LPG Gas Crisis in Kutch: કચ્છના ઉદ્યોગો પર યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાંટ બંધ
Zomato News: ઝોમેટોમાંથી હવે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું થયું મોંઘુ
Rajkot news : રાજકોટમાં 12 જેટલા તોડબાજ પત્રકારો સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
Embed widget