શોધખોળ કરો

2000 Notes : શું પોસ્ટ ઓફિસમાં પણ બદલી શકાશે રૂપિયા 2000ની નોટો?

23 મે, 2023થી 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવાની સુવિધા શરૂ થઈ ગઈ છે.

2000 Rupee Notes Exchange: 2000 રૂપિયાની નોટ બદલવા માટે રિઝર્વ બેંક દ્વારા લોકોને 131 દિવસનો સમય આપવામાં આવ્યો છે. તેવામાં લોકોને સવાલ ઉભો થઈ રહ્યો છે કે, શું પોસ્ટ ઓફિસમાં પણ રૂપિયા 2000 હજારની નોટ બદલી શકાશે. પરંતુ આરબીઆઈએ સ્પષ્ટ ગાઈડલાઈન જાહેર કરી છે કે, કઈ કઈ જગ્યાએ આ ચલણી નોટો બદલી શકાશે. 

23 મે, 2023થી 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવાની સુવિધા શરૂ થઈ ગઈ છે. આરબીઆઈના આ નિર્ણય બાદ જે લોકો પાસે પહેલાથી જ 2000 રૂપિયાની ચલણી નોટો છે તેઓ આ નોટો બેંક ખાતામાં જમા કરાવી શકશે અથવા બેંક શાખામાં જઈને અન્ય મૂલ્યોની નોટો દ્વારા બદલી શકશે. આરબીઆઈનું કહેવું છે કે, સામાન્ય લોકો 2000 રૂપિયાની નોટ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ સાથે, તે તેને ચુકવણી તરીકે પણ પ્રાપ્ત કરી શકશે.

આરબીઆઈના જણાવ્યા પ્રમાણે ફક્ત બેંકો અથવા RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં રૂપિયા 2000ની નોટ જમા અને બદલી શકાશે. પોસ્ટ ઓફિસ એટલે કે પોસ્ટ ઓફિસને આ વખતે નોટો બદલવાથી દૂર રાખવામાં આવી છે. જો કે, તમે પોસ્ટ ઓફિસમાં રૂ. 2000ની નોટ જમા કરાવી શકો છો કારણ કે તે લિગલ ટેન્ડર છે. આ માટે પોસ્ટ ઓફિસમાં તમારું એકાઉન્ટ KYC વેરિફાઈડ હોવું જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા માત્ર બેંકો અને આરબીઆઈમાં જ શક્ય છે. 2000 રૂપિયાની નોટ બેંકોમાં જમા કરાવી શકાશે.

બેંકોમાં 2000 રૂપિયાની નોટો બદલવા પર કોઈ પ્રતિબંધ નહીં હોય. આ અંગે કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં. 20000 રૂપિયા સુધી એટલે કે, 2000 રૂપિયાની 10 નોટો બેંકો અથવા RBI કેન્દ્રો પર બદલી શકાય છે. જ્યારે બેંક ખાતામાં 2000 રૂપિયાની નોટ પણ જમા કરાવી શકાય છે અને આ માટે કોઈ મર્યાદા નથી. આરબીઆઈએ સામાન્ય લોકોને 2000 રૂપિયાની નોટ બદલવા અથવા બેંકમાં જમા કરાવવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવાની અપીલ કરી છે.

પોસ્ટ ઓફિસમાં માત્ર 2000 રૂપિયાની નોટ જ જમા કરાવી શકાશે. પરંતુ આ માટે ખાતાધારકનું કેવાયસી હોવું ખૂબ જ જરૂરી છે. પરંતુ પોસ્ટ ઓફિસમાં નોટો બદલી શકાતી નથી.

2000 રુપિયાની નોટ બદલવા આધાર કાર્ડની સાથે ફોર્મ ભરવું પડશે ? SBIએ કરી મહત્વની જાહેરાત, જાણો તેના વિશે

ભારતની સૌથી મોટી  બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેની શાખાઓને એક સત્તાવાર મેમોમાં સ્પષ્ટતા કરી હતી કે ₹ 2,000 ની નોટો બદલતી વખતે અથવા જમા કરતી વખતે કોઈ ફોર્મ અથવા સ્લિપની જરૂર રહેશે નહીં.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે આધાર કાર્ડની સાથે ફોર્મ ભરવાનું રહેશે. આના પર SBIએ એક ગાઈડલાઈન જારી કરીને કહ્યું કે બે હજાર રૂપિયાની નોટ બદલવા માટે લોકોએ આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા કોઈપણ ફોર્મ જેવા દસ્તાવેજો ભરવાની જરૂર રહેશે નહીં. તમે કોઈપણ શાખામાં જઈને નોટો બદલી અથવા જમા કરાવી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Embed widget