શોધખોળ કરો

2000 રૂપિયાની નોટને લઈને મોટું અપડેટ, હજુ સુધી આટલી નોટો સિસ્ટમમાં પાછી આવી જ નથી

RBI Update: 30 સપ્ટેમ્બર 2023 એ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવાની છેલ્લી તારીખ છે.

2000 Rupees Notes: RBIએ માહિતી આપી છે કે 19 મે, 2023ના રોજ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત બાદથી 30 જૂન, 2023 સુધી 2.72 લાખ કરોડ રૂપિયા એટલે કે 2000 રૂપિયાની 76 ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. RBIએ કહ્યું કે હવે 84,000 કરોડ રૂપિયાના મૂલ્યની માત્ર 2,000 રૂપિયાની નોટ જ ચલણમાં બચી છે.

30 સપ્ટેમ્બર નોટો જમા કરાવવા અથવા બદલવાની છેલ્લી તારીખ

આરબીઆઈએ જણાવ્યું કે બેંકો પાસેથી મળેલા ડેટા અનુસાર, 19 મે, 2023 થી 30 જૂન, 2023 સુધીમાં, કુલ 2.72 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. મતલબ કે 76 ટકા નોટો બેંકોમાં પાછી આવી છે. હવે માત્ર 0.84 લાખ કરોડ રૂપિયાની નોટો એટલે કે 84,000 કરોડ રૂપિયા ચલણમાં બાકી છે. 30 સપ્ટેમ્બર, 2023 આ નોટો બદલવા અથવા જમા કરવાની છેલ્લી તારીખ છે.

બેંક ખાતામાં 87 ટકા નોટ જમા થઈ

આરબીઆઈએ કહ્યું કે મોટી બેંકો પાસેથી ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે, જે મુજબ બેંકોમાં ચલણમાંથી પરત આવેલી 2000 રૂપિયાની નોટોમાંથી 87 ટકા બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. જ્યારે માત્ર 13 ટકા નોટો અન્ય મૂલ્યોની નોટો દ્વારા બદલી શકાઈ છે.

ઝડપથી નોટો જમા કરો અથવા બદલો

આરબીઆઈએ સામાન્ય લોકોને આગામી ત્રણ મહિનાના યોગ્ય સમયનો ઉપયોગ કરીને રૂ. 2,000ની નોટ જમા કરાવવા અથવા બદલવાની વિનંતી કરી છે. RBIએ કહ્યું કે નોટો જમા કરાવવા અથવા બદલવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 છે. છેલ્લા દિવસોમાં ભીડથી બચવા માટે ટૂંક સમયમાં નોટો જમા કરાવવા અથવા બદલવાની સલાહ આપવામાં આવી છે.

30 સપ્ટેમ્બર અંતિમ તારીખ છે

19 મે, 2022 ના રોજ, RBI એ 2000 રૂપિયાની ચલણી નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી. ત્યારે આરબીઆઈએ કહ્યું હતું કે ક્લીન નોટ પોલિસી હેઠળ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવામાં આવી રહી છે. 2000 રૂપિયાની નોટ ચલણમાં બંધ થઈ શકે છે પરંતુ 2000 રૂપિયાની નોટ કાયદેસર રીતે માન્ય રહેશે. બેંકોની શાખાઓમાં અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં 2000 રૂપિયાની નોટ અન્ય મૂલ્યના ચલણ સાથે બદલી શકાય છે.

તહેવારો નજીક આવતા સીંગતેલના ભાવમાં ભડકો, જાણો ડબ્બે કેટલો ભાવ વધારો થયો

Weather Today Update: ગુજરાત-આસામમાં પૂર, આ અઠવાડિયે દિલ્હી સહિત આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget