શોધખોળ કરો

8-4-3 ઇન્વેસ્ટમેન્ટ રૂલનો કરો ઉપયોગ, મ્યુચ્યુઅલ ફંડથી 1 કરોડ રૂપિયા ઝટપટ જમા થઈ જશે

8-4-3 ઇન્વેસ્ટમેન્ટ રૂલ દરેક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારે જરૂર જાણવો જોઈએ. આનાથી મોટું ફંડ બનાવવામાં તમને મદદ મળશે અને તમે યોગ્ય રીતે રોકાણ કરી મહત્તમ વળતર મેળવી શકશો.

8-4-3 Investment Rule: શેર બજારમાં ચાલી રહેલા ઘટાડાથી રોકાણકારો ડરેલા છે. જોકે, જો તમે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર છો અને તમારું લક્ષ્ય લાંબા ગાળે મોટું કોર્પસ બનાવવાનું છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારું રોકાણ ચાલુ રાખો. મ્યુચ્યુઅલ ફંડમાં કમ્પાઉન્ડિંગનો લાભ લાંબા ગાળે જ મળે છે. એક રોકાણકાર તરીકે સફળ થવા માટે ઘણી જરૂરી શરતોમાંથી એક છે, પોતાના રોકાણને શરૂઆતના તબક્કામાં ધીમે ધીમે વધતું જોવું અને પછીના વર્ષોમાં કમ્પાઉન્ડિંગનો લાભ લેવા માટે ધૈર્ય રાખવું. મ્યુચ્યુઅલ ફંડ પણ રોકાણકારોના પૈસાને સમય સાથે વધારવા માટે કમ્પાઉન્ડિંગનો ઉપયોગ કરે છે.

8-4-3 ઇન્વેસ્ટમેન્ટ રૂલ શું છે?

8-4-3 ઇન્વેસ્ટમેન્ટ રૂલ બતાવે છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ (કમ્પાઉન્ડિંગ)ની શક્તિ દ્વારા કોઈપણ નાણાકીય લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે. આ એક એવી અવધારણા છે જેનો ઉપયોગ તમારા રોકાણને સમય સાથે વધારવામાં મદદ કરવા માટે કરી શકાય છે. આ કોઈ ચોક્કસ રોકાણ વ્યૂહરચના નથી, પરંતુ વિકાસની સંભવિત ગતિને સમજવાની એક સરળ રીત છે.

ચક્રવૃદ્ધિ વ્યાજનો 8-4-3 નિયમ કેવી રીતે કામ કરે છે?

આ નિયમથી પૈસા કેવી રીતે વધે છે, તેનું એક ઉદાહરણ લઈએ: માની લો કે તમે દર મહિને 20,000 રૂપિયા એવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરો છો જે વાર્ષિક 12% વ્યાજ આપે છે. માની લો કે આ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે, તો તમે આઠ વર્ષમાં 32 લાખ રૂપિયા જમા કરશો. પહેલા 32 લાખ રૂપિયા 8 વર્ષમાં બને છે, પરંતુ બીજા 32 લાખ રૂપિયા એ જ વ્યાજ દરે માત્ર 4 વર્ષમાં જમા થઈ જશે. એટલે, 12 વર્ષના અંતે, કોઈ રોકાણ યોજનામાં 20,000 રૂપિયાનું માસિક રોકાણ 64 લાખ રૂપિયા બની જશે.

જ્યારે આ રકમને આગલા 3 વર્ષો માટે છોડી દેવામાં આવે છે અને સાથે જ 20,000 રૂપિયા પ્રતિ માસ રોકાણ ચાલુ રાખવામાં આવે છે, તો આ રકમ 1 કરોડ રૂપિયા થઈ જશે.

તમારું રોકાણ આ વૃદ્ધિ પેટર્નનું અનુસરણ કરી શકે છે:

પ્રારંભિક વૃદ્ધિ (વર્ષ 1-8): પહેલા આઠ વર્ષો દરમિયાન તમારા રોકાણમાં સ્થિર વૃદ્ધિ.

ઝડપી વૃદ્ધિ (વર્ષ 9-12): આગલા ચાર વર્ષોમાં, તમારું રોકાણ પહેલા આઠ વર્ષોમાં થયેલી વૃદ્ધિ જેટલી જ વૃદ્ધિ પ્રાપ્ત કરે છે.

એક્સપોનેન્શિયલ વૃદ્ધિ (વર્ષ 13-15): છેલ્લા ત્રણ વર્ષોમાં, તમારું રોકાણ ફરીથી પાછલા ચાર વર્ષો જેટલી વૃદ્ધિનો અનુભવ કરે છે.

આ રૂલને ફોલો કરી તમે સરળતાથી મોટી રકમ જમા કરી શકો છો.

આ પણ વાંચોઃ

શું લોન ન ચૂકવવાથી રેશન કાર્ડ રદ થઈ જાય છે, શું આવો કોઈ કાયદો પણ છે?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget