શોધખોળ કરો

Aadhaar Card: આધાર કાર્ડ અપડેટ માટે લેવામાં આવે છે વધારે ફી ? અહીંયા કરો ફરિયાદ

Aadhaar Card Update: આધાર કાર્ડ બાકીના આઈડી પ્રૂફ કરતા અલગ છે કારણ કે તેમાં નાગરિકોની બાયોમેટ્રિક માહિતી છે.

Aadhaar Card Update:  આધાર કાર્ડ ભારતમાં સૌથી મહત્વના દસ્તાવેજો બની ગયો છે. આધાર કાર્ડનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવા, બેંક એકાઉન્ટ ખોલવા, આઇટીઆર ફાઇલ કરવા, સરકારી યોજનાઓનો લાભ લેવા, ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા વગેરે માટે થાય છે. તેનો ઉપયોગ સૌથી મહત્વપૂર્ણ આઈડી પ્રૂફ તરીકે કરવામાં આવી રહ્યો છે.

આધાર કાર્ડ બાકીના આઈડી પ્રૂફ કરતા અલગ છે કારણ કે તેમાં નાગરિકોની બાયોમેટ્રિક માહિતી છે. આધાર કાર્ડની વધતી ઉપયોગિતાના કારણે આજકાલ સરકારે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર કાર્ડ બનાવવાની મંજૂરી આપી દીધી છે. તેના દસ્તાવેજની ઉપયોગીતાને કારણે તેને અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણી વખત આધાર કાર્ડમાં કેટલીક માહિતી ખોટી રીતે દાખલ કરવામાં આવે છે. પરંતુ, તેને ઠીક કરવાની સુવિધા યુઆઇડીએઆઇ આપે છે.

UIDAIએ ટ્વિટ કરીને આપી જાણકારી

UIDAIએ ટ્વિટ કરીને કહ્યું છે કે આધારમાં કોઇપણ પ્રકારની જાણકારી સરળતાથી અપડેટ કરી શકાય છે. જો તમારે આધારમાં નામ, જન્મ તારીખ, લિંગ વગેરે જેવી જનસાંખ્યિક માહિતી અપડેટ કરવી પડશે, તો તમારે આ માટે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. સાથે જ આધારની બાયોમેટ્રિક માહિતી અપડેટ કરવા માટે તમારે 100 રૂપિયા ફી આપવી પડશે.

આ સિવાય આધાર એનરોલમેન્ટ અને બાળકોની બાયોમેટ્રિક માહિતી અપડેટ કરવા માટે તમારે કોઈ ફી ચૂકવવી પડશે નહીં. જો કોઈ વ્યક્તિ તમારી પાસે લીધેલી ફી કરતા વધારે પૈસા માંગે છે, તો તમે ફરિયાદ નોંધાવી શકો છો.

 આ જગ્યાએ કરી શકો છે ફરિયાદ

જો તમે આધારમાં કોઈ પણ માહિતી અપડેટ કરો છો અને નિયત ફી કરતા વધુ ચાર્જ માંગવામાં આવે તો તમે યુઆઈડીએઆઈ દ્વારા જારી કરાયેલા યુઆઈડીએઆઈ હેલ્પલાઈન નંબર 1947 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય તમે તમારી ફરિયાદ ઇમેઇલ દ્વારા પણ કરી શકો છો. તમે help@uidai.gov.in મેઇલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Embed widget