શોધખોળ કરો

Aadhaar Card: આધાર કાર્ડ અપડેટ માટે લેવામાં આવે છે વધારે ફી ? અહીંયા કરો ફરિયાદ

Aadhaar Card Update: આધાર કાર્ડ બાકીના આઈડી પ્રૂફ કરતા અલગ છે કારણ કે તેમાં નાગરિકોની બાયોમેટ્રિક માહિતી છે.

Aadhaar Card Update:  આધાર કાર્ડ ભારતમાં સૌથી મહત્વના દસ્તાવેજો બની ગયો છે. આધાર કાર્ડનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવા, બેંક એકાઉન્ટ ખોલવા, આઇટીઆર ફાઇલ કરવા, સરકારી યોજનાઓનો લાભ લેવા, ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા વગેરે માટે થાય છે. તેનો ઉપયોગ સૌથી મહત્વપૂર્ણ આઈડી પ્રૂફ તરીકે કરવામાં આવી રહ્યો છે.

આધાર કાર્ડ બાકીના આઈડી પ્રૂફ કરતા અલગ છે કારણ કે તેમાં નાગરિકોની બાયોમેટ્રિક માહિતી છે. આધાર કાર્ડની વધતી ઉપયોગિતાના કારણે આજકાલ સરકારે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર કાર્ડ બનાવવાની મંજૂરી આપી દીધી છે. તેના દસ્તાવેજની ઉપયોગીતાને કારણે તેને અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણી વખત આધાર કાર્ડમાં કેટલીક માહિતી ખોટી રીતે દાખલ કરવામાં આવે છે. પરંતુ, તેને ઠીક કરવાની સુવિધા યુઆઇડીએઆઇ આપે છે.

UIDAIએ ટ્વિટ કરીને આપી જાણકારી

UIDAIએ ટ્વિટ કરીને કહ્યું છે કે આધારમાં કોઇપણ પ્રકારની જાણકારી સરળતાથી અપડેટ કરી શકાય છે. જો તમારે આધારમાં નામ, જન્મ તારીખ, લિંગ વગેરે જેવી જનસાંખ્યિક માહિતી અપડેટ કરવી પડશે, તો તમારે આ માટે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. સાથે જ આધારની બાયોમેટ્રિક માહિતી અપડેટ કરવા માટે તમારે 100 રૂપિયા ફી આપવી પડશે.

આ સિવાય આધાર એનરોલમેન્ટ અને બાળકોની બાયોમેટ્રિક માહિતી અપડેટ કરવા માટે તમારે કોઈ ફી ચૂકવવી પડશે નહીં. જો કોઈ વ્યક્તિ તમારી પાસે લીધેલી ફી કરતા વધારે પૈસા માંગે છે, તો તમે ફરિયાદ નોંધાવી શકો છો.

 આ જગ્યાએ કરી શકો છે ફરિયાદ

જો તમે આધારમાં કોઈ પણ માહિતી અપડેટ કરો છો અને નિયત ફી કરતા વધુ ચાર્જ માંગવામાં આવે તો તમે યુઆઈડીએઆઈ દ્વારા જારી કરાયેલા યુઆઈડીએઆઈ હેલ્પલાઈન નંબર 1947 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય તમે તમારી ફરિયાદ ઇમેઇલ દ્વારા પણ કરી શકો છો. તમે help@uidai.gov.in મેઇલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget