શોધખોળ કરો

આધાર સાથે જોડાયેલો નંબર બંધ થઈ ગયો હોય તો આ રીતે એડ કરો નવો નંબર, જાણો સરળ પ્રોસેસ

આજના સમયમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. જ્યાં આઈડી કાર્ડની જરૂર હોય ત્યાં તેનો ઉપયોગ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, આધાર હવે એક મુખ્ય આઈડી પ્રૂફ બની ગયું છે.

આજના સમયમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. જ્યાં આઈડી કાર્ડની જરૂર હોય ત્યાં તેનો ઉપયોગ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, આધાર હવે એક મુખ્ય આઈડી પ્રૂફ બની ગયું છે. જો તમારા આધાર સાથે કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો તમારા ઘણા મહત્વપૂર્ણ કામ અટકી શકે છે, તેથી તેને અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે.

તમારા મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરાવવો ખૂબ જ જરૂરી છે. મોબાઈલ નંબરની નોંધણી ન થવાને કારણે તમારા ઘણા કામો અટકી પડે છે. જો તમે ઘણા વર્ષો પહેલા તમારું આધાર કાર્ડ બનાવ્યું હતું અને હવે તમારો નંબર બદલાઈ ગયો છે, તો તમે સરળતાથી તમારો નવો નંબર આધાર કાર્ડ પર ઉમેરી શકો છો.

તમે સરળતાથી નવો નંબર આધારકાર્ડમાં એડ કરી શકો છો

તમને જણાવી દઈએ કે UIDAI તેના યૂઝર્સને ઘણી એવી સુવિધાઓ પૂરી પાડે છે જેમાં તમે ઘરે બેઠા જ આધાર સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ અપડેટ કરી શકો છો. પરંતુ, જો તમે તમારો મોબાઈલ નંબર અપડેટ કરવા ઈચ્છો છો, તો તેના માટે તમારે આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે. સર્વિસ સેન્ટર પર જઈને તમે માત્ર 50 રૂપિયાની ઓનલાઈન ફી ભરીને તમારો નવો નંબર આધાર કાર્ડમાં ઉમેરી શકો છો.

નવો નંબર ઉમેરવા માટે, પહેલા આધાર સેવા કેન્દ્ર પર જાઓ. હવે તમને અહીં આધાર સુધારણા ફોર્મ આપવામાં આવશે. આમાં તમારે તમારી મહત્વપૂર્ણ માહિતી જેમ કે નામ, આધાર નંબર અને મોબાઈલ નંબર ભરવાની રહેશે. ફોર્મ સબમિટ કર્યા પછી, તમારી બાયોમેટ્રિક વિગતો લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે નવા મોબાઈલ નંબરને અપડેટ થવામાં ઓછામાં ઓછો એક સપ્તાહનો સમય લાગશે. સુધારણા પછી, એક નવું આધાર તમારા પોસ્ટલ સરનામાં પર મોકલવામાં આવશે.

તમારો મોબાઈલ નંબર આ રીતે ચેક કરો

જો તમે તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર વિશે જાણકારી મેળવવા ઈચ્છો છો, તો તેના માટે તમારે પહેલા UIDAIની વેબસાઈટ પર જવું પડશે.
હવે તમારે UIDAIના માય આધાર વિભાગમાં જઈને આધાર સેવાના વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે.
હવે તમારે મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી વેરીફાઈના વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે.
હવે તમારે આધાર નંબર ભરવો પડશે અને વેરિફિકેશન માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવો પડશે. છેલ્લે તમારે કેપ્ચા ભરવાનો રહેશે.
સબમિટ કર્યા પછી, તમને એક પોપ અપ સંદેશ મળશે જેમાં જણાવવામાં આવશે કે તમારો મોબાઇલ નંબર પહેલેથી જ નોંધાયેલ છે. જો ફોર્મ સબમિટ કરવામાં આવ્યું છે તો તેનો અર્થ એ છે કે તમારો નંબર નોંધાયેલ નથી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget