શોધખોળ કરો

આધાર સાથે જોડાયેલો નંબર બંધ થઈ ગયો હોય તો આ રીતે એડ કરો નવો નંબર, જાણો સરળ પ્રોસેસ

આજના સમયમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. જ્યાં આઈડી કાર્ડની જરૂર હોય ત્યાં તેનો ઉપયોગ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, આધાર હવે એક મુખ્ય આઈડી પ્રૂફ બની ગયું છે.

આજના સમયમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. જ્યાં આઈડી કાર્ડની જરૂર હોય ત્યાં તેનો ઉપયોગ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, આધાર હવે એક મુખ્ય આઈડી પ્રૂફ બની ગયું છે. જો તમારા આધાર સાથે કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો તમારા ઘણા મહત્વપૂર્ણ કામ અટકી શકે છે, તેથી તેને અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે.

તમારા મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરાવવો ખૂબ જ જરૂરી છે. મોબાઈલ નંબરની નોંધણી ન થવાને કારણે તમારા ઘણા કામો અટકી પડે છે. જો તમે ઘણા વર્ષો પહેલા તમારું આધાર કાર્ડ બનાવ્યું હતું અને હવે તમારો નંબર બદલાઈ ગયો છે, તો તમે સરળતાથી તમારો નવો નંબર આધાર કાર્ડ પર ઉમેરી શકો છો.

તમે સરળતાથી નવો નંબર આધારકાર્ડમાં એડ કરી શકો છો

તમને જણાવી દઈએ કે UIDAI તેના યૂઝર્સને ઘણી એવી સુવિધાઓ પૂરી પાડે છે જેમાં તમે ઘરે બેઠા જ આધાર સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ અપડેટ કરી શકો છો. પરંતુ, જો તમે તમારો મોબાઈલ નંબર અપડેટ કરવા ઈચ્છો છો, તો તેના માટે તમારે આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે. સર્વિસ સેન્ટર પર જઈને તમે માત્ર 50 રૂપિયાની ઓનલાઈન ફી ભરીને તમારો નવો નંબર આધાર કાર્ડમાં ઉમેરી શકો છો.

નવો નંબર ઉમેરવા માટે, પહેલા આધાર સેવા કેન્દ્ર પર જાઓ. હવે તમને અહીં આધાર સુધારણા ફોર્મ આપવામાં આવશે. આમાં તમારે તમારી મહત્વપૂર્ણ માહિતી જેમ કે નામ, આધાર નંબર અને મોબાઈલ નંબર ભરવાની રહેશે. ફોર્મ સબમિટ કર્યા પછી, તમારી બાયોમેટ્રિક વિગતો લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે નવા મોબાઈલ નંબરને અપડેટ થવામાં ઓછામાં ઓછો એક સપ્તાહનો સમય લાગશે. સુધારણા પછી, એક નવું આધાર તમારા પોસ્ટલ સરનામાં પર મોકલવામાં આવશે.

તમારો મોબાઈલ નંબર આ રીતે ચેક કરો

જો તમે તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર વિશે જાણકારી મેળવવા ઈચ્છો છો, તો તેના માટે તમારે પહેલા UIDAIની વેબસાઈટ પર જવું પડશે.
હવે તમારે UIDAIના માય આધાર વિભાગમાં જઈને આધાર સેવાના વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે.
હવે તમારે મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી વેરીફાઈના વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે.
હવે તમારે આધાર નંબર ભરવો પડશે અને વેરિફિકેશન માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવો પડશે. છેલ્લે તમારે કેપ્ચા ભરવાનો રહેશે.
સબમિટ કર્યા પછી, તમને એક પોપ અપ સંદેશ મળશે જેમાં જણાવવામાં આવશે કે તમારો મોબાઇલ નંબર પહેલેથી જ નોંધાયેલ છે. જો ફોર્મ સબમિટ કરવામાં આવ્યું છે તો તેનો અર્થ એ છે કે તમારો નંબર નોંધાયેલ નથી. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
Embed widget