શોધખોળ કરો

આ જાણીતી કંપનીએ હવા શુદ્ધ કરતી ચાદરનો કર્યો દાવો, જાણો બાદમાં શું થયું

સીઇઆરસીએ આ જાહેરાત સામે ફરિયાદ નોંધાવી હતી. એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એએસસીઆઇ)એ સીઇઆરસીની ફરિયાદને માન્ય રાખી હતી અને એડવર્ટાઈઝના દાવાઓને ગેરમાર્ગે દોરનારા હોવાનું ઠેરવ્યું હતું.

અમદાવાદઃ  જાણીતી કંપની વેલસ્પેને તમે સુતા હોવ ત્યારે હવા શુદ્ધ કરતી ચાદરનો દાવો કર્યો હતો. આ અંગે તેણે વિત્રાપન પણ બહાર પાડી હતી.વેલસ્પન સ્પેસીસ બેડશીટની ફેસબુક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે "સ્પેસીસ દ્વારા નવી એરપ્યુરિ ફાઇંગ બેડશીટ્સ રજૂ કરાઈ છે જે હવામાંના હાનિકારક ગ્રીનહાઉસ વાયુઓને શોષી લે છે અને તેને શુદ્ધ હવામાં રૂપાંતરિત કરે છે જેથી તમે આનંદથી સુઈ શકો છો (#Sleep Happy)" અને "Pure Air Technology”".

સીઇઆરસીએ આ જાહેરાત સામે ફરિયાદ નોંધાવી હતી. જાહેરાતકર્તાના પ્રતિસાદના આધારે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એએસસીઆઇ)એ સીઇઆરસીની ફરિયાદને માન્ય રાખી હતી અને એડવર્ટાઈઝના દાવાઓને ગેરમાર્ગે દોરનારા હોવાનું ઠેરવ્યું હતું. એએસસીઆઈએ એડવર્ટાઈઝર દ્વારા ઉપલબ્ધ બનાવાયેલ ટેસ્ટ રિપોર્ટ્સ અને અન્ય વધારાની રજૂઆતોની સમીક્ષા કરી હતી. જોકે, પરીક્ષણનો ડેટા હવાના શુદ્ધિકરણને લગતો નહતો પરંતુ સપાટીના રોગાણુનાશક માટેનો હતો. જાહેરાતકર્તાએ સમજાવ્યું હતું કે ઉક્ત ઉત્પાદનની ટેક્નોલોજી ગ્રીનહાઉસ વાયુઓને શોષીને અને પછી હવાને શુદ્ધ કરે છે. દાવાઓને સાબિત કરવા માટે વાસ્તવિક વાતાવરણની નકલ કરતી વેલસ્પન બેડશીટનો ઉપયોગ કરીને કોઈ પ્રયોગશાળા પરીક્ષણો સાથે ટેકનિકલ ખુલાસાઓ પુરવાર થયા ન હતા.

એએસસીઆઈએ જણાવ્યું હતું કે આવા દાવાઓથી ગ્રાહકોના મનમાં વ્યાપક નિરાશા પેદા થાય તેવી સંભાવના છે. જાહેરાતકર્તાને જાહેરાતમાં ફેરફાર કરવા અથવા 17 ડિસેમ્બર 2021 સુધીમાં તેને પાછી ખેંચવા કહેવામાં આવ્યું છે. જો કે સીઇઆરસીને જાણવા મળ્યું હતું કે આ પોસ્ટ બ્રાન્ડના ફેસબુક પેજ પરદેખાતી રહે છે. સીઇઆરસીએ એએસસીઆઈને પત્ર લખીને જાહેરાતકર્તા સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે.

સીઇઆરસીના મેનેજર– એડવોકેસી અનુષા ઐયરે જણાવ્યું હતું કે, "સીઇઆરસી હંમેશાં આવી ગેરમાર્ગે દોરતી જાહેરાતો શોધવામાં સક્રિય રહી છે, અને આવી જાહેરાતો સામે કાર્યવાહી કરવા માટે એએસસીઆઇ, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) અને અન્ય રેગ્યુલેટર્સને જાણ કરે છે. અહીં જે સવાલ સામે સવાલ કર્યો છે તે જાહેરાત માત્ર બેજવાબદાર જ નહીં પરંતુ ચિંતાજનક પણ છે કારણકે લોકો માનશે કે એરપ્યુરિફાયર ખરીદવાનો ખર્ચ કરવાને બદલે ઘરની હવાને શુદ્ધ કરવાનો આ એક સરળ અને કિફાયતી માર્ગ છે. આ ઉપરાંત તેઓ જ્યારે ઘરની અંદર હોય ત્યારે તે તેમનામાં સલામતીની ખોટી ભાવના પેદા કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
Embed widget