શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

Amazon એ ફરી કરી છટણીની જાહેરાત, AIના કારણે છીનવાશે 14000 લોકોની નોકરી, ભારતમાં આટલા લોકોને થશે અસર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેઝોન વૈશ્વિક સ્તરે જે 14,000 લોકોની છટણી કરવાની યોજના બનાવી રહ્યું છે

અમેઝોને ફરી એકવાર છટણીની જાહેરાત કરી છે. તેની છટણીની નવી જાહેરાતથી કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ટેક જાયન્ટે પુષ્ટી કરી હતી કે તે આ વર્ષે 14,000 કોર્પોરેટ નોકરીઓ દૂર કરશે, જે તેના 350,000 વ્હાઇટ-કોલર વર્કફોર્સમાંથી લગભગ 4 ટકા છે. આ એઆઈના યુગમાં સંપૂર્ણ પરિવર્તન માટે અમેઝોનની તૈયારીને કારણે છે.

ભારતમાં કેટલા લોકોની જશે નોકરી?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેઝોન વૈશ્વિક સ્તરે જે 14,000 લોકોની છટણી કરવાની યોજના બનાવી રહ્યું છે તેમાંથી ભારતમાં 800-1,000 કોર્પોરેટ કર્મચારીઓને છટણી કરવામાં આવી શકે છે. નોકરીમાં કાપની આ સંખ્યા વધુ વધી શકે છે.

કંપની ઝડપથી એઆઈ અપનાવી રહી છે અને તમામ વ્યવસાયોમાં ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. ભારતમાં ફાયનાન્સ, માર્કેટિંગ, માનવ સંસાધન અને ટેકનોલોજી જેવા વિભાગોમાં કામ કરતા લોકોને અસર થઈ શકે છે. આ નોકરીમાં કાપ મોટાભાગે અમેઝોનની વૈશ્વિક ટીમોને રિપોર્ટ કરનારાઓને અસર કરશે.

વધતા ખર્ચ અને ધીમી વૃદ્ધિ

કંપનીના અધિકારીઓ આ છટણીઓને વ્યૂહાત્મક પુનર્ગઠન તરીકે વર્ણવી રહ્યા છે, મંદીના સંકેત તરીકે નહીં, પરંતુ ડિજિટલ પરિવર્તન તરીકે. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે અમેઝોન કેટલાક રિટેલ સેગમેન્ટમાં વધતા ઓપરેટિંગ ખર્ચ અને ધીમી વૃદ્ધિનો સામનો કરી રહ્યું છે.

આ સેગમેન્ટમાં નોકરીની તકો ઉભી થશે

CEO એન્ડી જેસી અને સિનિયર VP બેથ ગેલેટીએ જણાવ્યું હતું કે AI અમેઝોનના ઇતિહાસમાં સૌથી મોટું પરિવર્તન લાવી રહ્યું છે. તેઓએ તેને ઇન્ટરનેટ પછીનો સૌથી મોટો ફેરફાર ગણાવ્યો. કંપનીએ કહ્યું કે તે AI, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને રોબોટિક્સ ભૂમિકાઓ માટે ભરતી ચાલુ રાખશે.

30,000 નોકરીઓ પર અસર

નિષ્ણાતોનો અંદાજ છે કે જેમ જેમ અમેઝોન અદ્યતન AI સિસ્ટમ્સ મારફતે તેના વૈશ્વિક કામગીરીને વધુ સ્વચાલિત કરશે, તેમ તેમ 30,000 સુધીની નોકરીઓ પર અસર પડી શકે છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ, એન્ડી જેસીએ ગયા વર્ષે એક નોંધમાં પીરે ઓર્ગેનાઇઝેશનમાં સ્તરો ઘટાડવા, માલિકી વધારવા અને અમલદારશાહી ઘટાડવા માટે હાકલ કરી હતી. આ પછી છટણી હવે ચાલી રહી છે. આ છટણીઓ છતાં બ્રોકરેજ કંપનીઓ અને વિશ્લેષકો તેના સ્ટોક અને લાંબા ગાળાના વિકાસ અંગે સકારાત્મક રહે છે.                     

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: અનૈતિક સંબંધોની શંકામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે કર્યો આપઘાત
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: અનૈતિક સંબંધોની શંકામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે કર્યો આપઘાત
12 સીઝન બાદ આખરે  રવિન્દ્ર જાડેજાએ છોડ્યો CSKનો સાથ, જાણો IPL 2026 માં કઈ ટીમ વતી રમશે ઓલરાઉન્ડર
12 સીઝન બાદ આખરે રવિન્દ્ર જાડેજાએ છોડ્યો CSKનો સાથ, જાણો IPL 2026 માં કઈ ટીમ વતી રમશે ઓલરાઉન્ડર
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
જમ્મુ-કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 7 લોકોના મોત; 27 ઘાયલ
જમ્મુ-કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 7 લોકોના મોત; 27 ઘાયલ
Advertisement

વિડિઓઝ

PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : વાગ્યું તીર તો ફૂટી ફાનસ, ખીલ્યું કમળ તો વિખરાયો પંજો
Hun To Bolish : હું તો બોલીશ : ત્રિશુલની શક્તિ
Hun To Bolish : હું તો બોલીશ : કહાની વશની, ઉજળ્યો વંશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: અનૈતિક સંબંધોની શંકામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે કર્યો આપઘાત
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: અનૈતિક સંબંધોની શંકામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે કર્યો આપઘાત
12 સીઝન બાદ આખરે  રવિન્દ્ર જાડેજાએ છોડ્યો CSKનો સાથ, જાણો IPL 2026 માં કઈ ટીમ વતી રમશે ઓલરાઉન્ડર
12 સીઝન બાદ આખરે રવિન્દ્ર જાડેજાએ છોડ્યો CSKનો સાથ, જાણો IPL 2026 માં કઈ ટીમ વતી રમશે ઓલરાઉન્ડર
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
જમ્મુ-કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 7 લોકોના મોત; 27 ઘાયલ
જમ્મુ-કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 7 લોકોના મોત; 27 ઘાયલ
નીતિશ કુમારની આ એક ચાલે વિરોધીઓને કરી દીધા ચિત,NDAની બમ્પર જીતનું મોટું કારણ આવ્યું સામે
નીતિશ કુમારની આ એક ચાલે વિરોધીઓને કરી દીધા ચિત,NDAની બમ્પર જીતનું મોટું કારણ આવ્યું સામે
રાજકુમાર રાવના ઘરે થયું નાની પરીનું આગમન, પત્રલેખાએ આપ્યો પુત્રીને જન્મ
રાજકુમાર રાવના ઘરે થયું નાની પરીનું આગમન, પત્રલેખાએ આપ્યો પુત્રીને જન્મ
Jan Suraaj Candidate Dies: બિહાર ચૂંટણી પરિણામો વચ્ચે જન સૂરજના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત
Jan Suraaj Candidate Dies: બિહાર ચૂંટણી પરિણામો વચ્ચે જન સૂરજના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત
Aaj Nu Rashifal:: મેષ અને કન્યા રાશિને શનિવાર 15 નવેમ્બરના રોજ સારા સમાચાર મળશે! જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal:: મેષ અને કન્યા રાશિને શનિવાર 15 નવેમ્બરના રોજ સારા સમાચાર મળશે! જાણો આજનું રાશિફળ
Embed widget