શોધખોળ કરો

ATM રોકડ ઉપાડ ચાર્જ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ચાર્જ વધવાની શક્યતા, ગ્રાહકો પર પડશે આ અસર

ગ્રાહક પોતાના બેંકના ATMમાંથી દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે.

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ હાલમાં જ બેંકોને ઓટોમેટેડ ટેલર મશીન (ATM) પર ચાર્જ વધારીને 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી આપી દીધી છે. ગ્રાહક ATMમાંથી નક્કી મર્યાદા કરતાં વધારે રૂપિયા ઉપાડ્યા બાદ બેંક આ મર્યાદામાં ચાર્જ લગાવી શેક છે. આ સંશોધિત રેટ 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે.

ગ્રાહક પોતાના બેંકના ATMમાંથી દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. તેમાં નાણાંકીય અને નોન ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન એમ બન્ને સામેલ છે. તેનાથી વધારે વખત ટ્રાન્ઝેક્શન કરવા પર દરેક ATM ટ્રાન્ઝેક્શન માટે 20 રૂપિયાની વધારાની રકમ ચૂકવવી પડશે. રોકડ ઉપાડવા માટે બીજી બેંકના એટીએમનો ઉપયોગ કરનાર ગ્રાહકો માટે મેટ્રો સિટીમાં ત્રણ અને નોન મેટ્રો સિટીમાં પાંચ ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની મંજૂરી છે.

1 ઓગ્સટથી લાગુ થશે ઇન્ટરચેન્જ ફીસના નવા નિયમ

જૂન 2019માં, આરબીઆઈએ એટીએમ ટ્રાન્ઝેક્શનના ઇન્ટરચેન્જ સ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપવાની સાથે જ એટીએમ ચાર્જીસની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરી હતી. આરબીઆઈએ એટીએમ ટ્રાન્ઝેક્શનની ઇન્ટરચેન્જ ફી દરેક નાણાંકીય ટ્રાન્ઝેક્શન 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા અને નોન ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરી દીધો છે. નવા રેટ 1 ઓગસ્ટ, 2021થી લાગુ થશે. આરબીઆઈ અનુસાર ઇન્ટચેન્જ ફી બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ પ્રોસેસ કરનાર મર્ચન્ટ પાસેથી લેવાતો ચાર્જ છે.

એસબીઆઈએ પણ કર્યો છે સર્વિસ ચાર્જમાં ફેરફાર

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ હાલમાં જ જુલાઈની શરૂઆતમાં પોતાના એટીએમ ને બેંક શાખાઓમાંથી રોકડ ઉપાડવા માટે લગતા ચાર્જમાં ફેરફાર કર્યો છે. એસબીઆઈએ બીએસબીડી ખાતાધારકો માટે નવા નિયમો લાગુ કર્યા છે.

એસબીઆઈ અનુસાર બીએસબીડી એકાઉન્ટવાળા ગ્રાહક બ્રાન્ચ અને એટીએમમાંથી હવે મર્યાદિત સખ્યામાં એટલે કે ચાર વખત જ ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી શકશે. ત્યાર બાદ જો કોઈ ગ્રાહક એટીએમ અથવા બ્રાન્ચમાંથી રૂપિયા ઉપાડે છે તો તેને સર્વિસ ચાર્જ તરીકે દરેક ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયા અને જીએસટી ભરવો પડશે. એસબીઆઈ ઉપરાંત કોઈ અન્ય એટીએમમાંથી રૂપિયા ઉપાડવા પર પણ આ નિયમ લાગુ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Embed widget