શોધખોળ કરો

2000 રૂપિયાની નોટ પર સૌથી મોટું અપડેટ, RBIએ આપી આ માહિતી

98.15 ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પાછી ફરી, હજુ પણ 6,577 કરોડ રૂપિયાની નોટો લોકો પાસે

₹2000 note latest update: દેશની કેન્દ્રીય બેંક RBI એ 2000 રૂપિયાની નોટ પર મોટું અપડેટ આપ્યું છે. ભારતીય રિઝર્વ બેંકે સોમવારે જણાવ્યું હતું કે ચલણમાંથી કાઢી નાખવામાં આવેલી રૂ. 2,000ની 98.15 ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે અને હવે આવી માત્ર રૂ. 6,577 કરોડની નોટો લોકો પાસે ઉપલબ્ધ છે. RBIએ 19 મે, 2023ના રોજ 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

RBIએ નિવેદનમાં કહ્યું કે નોટો પાછી ખેંચવાની જાહેરાતના દિવસે કારોબાર બંધ થવાના સમયે 2000 રૂપિયાની કુલ 3.56 લાખ કરોડ રૂપિયાની નોટો હાજર હતી. 31 જાન્યુઆરી, 2025 ના રોજ બિઝનેસ બંધ થવાના સમયે આ આંકડો ઘટીને રૂ. 6,577 કરોડ પર આવી ગયો છે. RBIએ કહ્યું કે આ રીતે 19 મે, 2023 સુધી ચલણમાં રહેલી 2000 રૂપિયાની નોટોમાંથી કુલ 98.15 ટકા પરત આવી છે. રિઝર્વ બેંકે 7 ઓક્ટોબર, 2023 સુધી તમામ બેંક શાખાઓમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા બદલવાની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. આ સુવિધા હજુ પણ રિઝર્વ બેંકની 19 ઈસ્યુ ઓફિસમાં ઉપલબ્ધ છે.

RBIની ઈશ્યુ ઓફિસો 9 ઓક્ટોબર, 2023થી વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે રૂ. 2000ની નોટો સ્વીકારી રહી છે. આ ઉપરાંત, લોકો 2000 રૂપિયાની નોટો દેશની કોઈપણ પોસ્ટ ઓફિસ દ્વારા તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે RBIની કોઈપણ જારી કરતી ઓફિસને મોકલી શકે છે. ચલણમાંથી પાછી ખેંચી લેવા છતાં રૂ. 2000ની નોટો કાનૂની ટેન્ડર રહે છે. તમને જણાવી દઈએ કે ચલણમાંથી પાછી ખેંચી લેવા છતાં 2000 રૂપિયાની નોટો લીગલ ટેન્ડર રહે છે. 2000ની નોટો નવેમ્બર 2016માં વર્તમાન રૂ. 1000 અને રૂ.500ની નોટોને બદલવા માટે રજૂ કરવામાં આવી હતી.

જો તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ હોય, તો તમે તેને RBIની કોઈપણ ઇસ્યુ ઓફિસમાં જમા કરાવી શકો છો અથવા બદલી શકો છો. તમે તેને દેશની કોઈપણ પોસ્ટ ઓફિસ દ્વારા પણ RBIને મોકલી શકો છો.

જો તમારી પાસે હજુ પણ રૂ. 2000ની નોટો છે, તો તેને દિલ્હીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં જઈને બદલી શકાય છે. આ સમય દરમિયાન અસલ આધાર કાર્ડ અને તેની ફોટો કોપી સાથે રાખવાનું ભૂલશો નહીં. તે જ સમયે, જો કુલ રકમ 50 હજાર રૂપિયાથી વધુ છે, તો ચોક્કસ પાન કાર્ડ અને તેની ફોટો કોપી સાથે રાખો.

આ પણ વાંચો...

8th Pay Commission: નવા ટેક્સ સ્લેબને કારણે 8માં પગાર પંચ પર થશે અસર? જાણો કોનો કેટલો પગાર વધશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget