શોધખોળ કરો

Government Employees: શું કેન્દ્રીય કર્મચારીઓને હવે વહેલા નિવૃત્ત કરી દેવામાં આવશે? સંસદમાં સરકારે શું જવાબ આપ્યો

Central Government Employees: શું ભારત સરકાર સરકારી સેવામાં રહેવાની મહત્તમ ઉંમર-મર્યાદા ઘટાડવા જઈ રહી છે? સરકારે આ અંગે સંસદમાં મોટો નિવેદન આપ્યો છે.

Central Government Employees Retirement Age: શું સરકારી કર્મચારીઓ સમયથી પહેલાં નિવૃત્ત થઈ જશે? શું ભારત સરકાર સરકારી સેવામાં રહેવાની મહત્તમ ઉંમર-મર્યાદા ઘટાડવા જઈ રહી છે? કર્મચારીઓની કાર્યક્ષમતા, ક્ષમતા કે આઉટપુટના આધારે તેમની સેવાનિવૃત્તિ વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે? 30 વર્ષની સેવા અવધિ પછી કર્મચારીઓને નિવૃત્ત કરવામાં આવશે? સંસદમાં આ અંગે સરકારને સવાલ પૂછવામાં આવ્યા. લોકોનું કહેવું છે કે ધુમાડો ત્યારે ઉઠે છે, જ્યારે કોઈક ચિંગારી હોય.

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યો મત

ભારત સરકારે સંસદના પટ પર સ્પષ્ટ કરી દીધું છે કે ન તો ધુમાડો છે અને ન જ ચિંગારી. ધુમાડાનો ડર છે, જે કર્મચારીઓ, તેમના પરિવારજનો કે સામાન્ય લોકોના મનમાં વ્યર્થ બેઠો છે. ભારત સરકાર કર્મચારીઓ અંગે આ પ્રકારનો કોઈ નિર્ણય લેવાની નથી. એટલું જ નહીં, કોઈ એવો પ્રસ્તાવ પણ નથી, જેના પર વિચાર ચાલી રહ્યો હોય.

તેજસ્વી સૂર્યાએ પૂછ્યો, મામલો શું છે

ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ સરકારને પૂછ્યું કે 2000 પછી જન્મેલા લોકો માટે રોજગાર વિશે સરકાર શું કરવાની છે? શું તે માટે સરકારી કર્મચારીઓની સેવાનિવૃત્તિની ઉંમર-મર્યાદામાં ફેરફાર કરી 30 વર્ષની સેવા કે 60 વર્ષની ઉંમર (જે પહેલાં આવે તે) કરવાનો વિચાર છે? કેન્દ્ર સરકારની તરફથી આ પ્રકારનો કોઈ પ્રસ્તાવ ન હોવાનો સ્પષ્ટ ઈનકાર કરવામાં આવ્યો. લોકસભામાં સરકાર તરફથી આપેલા જવાબમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે સરકાર કર્મચારીઓની સેવાનિવૃત્તિની ઉંમર ઘટાડવાને બદલે રોજગાર મેળાં જેવી પહેલ દ્વારા યુવાઓને નોકરી અપાવવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રકારની કોઈ પણ અટકળોને સરકારે સંપૂર્ણ રીતે નકારી કાઢી છે.

જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, સરકાર સરકારી કાર્યો મુજબ નાગરિક સેવાઓમાં યુવાનોને રોજગાર આપવા માટે નીતિઓ, કાર્યક્રમો અને અન્ય પગલાં ઘડવામાં સતત વ્યસ્ત છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને સમય-સમય પર ખાલી જગ્યાઓ ભરવા માટે સૂચના આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો, વિભાગો, કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો, સ્વાયત્ત સંસ્થાઓ અને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રની સંસ્થાઓમાં ખાલી જગ્યાઓ ભરવા માટે મિશન મોડમાં રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવે છે. તેનાથી યુવાનોને સિવિલ સર્વિસમાં રોજગારીની તકો મળે છે.

આ પણ વાંચો...

આ હવે એ ભારત નથી રહ્યું જેનું...', જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મુસ્લિમોને લઈને મોટું નિવેદન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: ઇરાન અમેરિકા યુદ્ધ વચ્ચે સોના ચાંદીની કિંમતમાં તેજી, જાણો લેટેસ્ટ કિંમત
Gold Silver Price Today: ઇરાન અમેરિકા યુદ્ધ વચ્ચે સોના ચાંદીની કિંમતમાં તેજી, જાણો લેટેસ્ટ કિંમત
ટ્રમ્પના એક નિર્ણયથી સોના-ચાંદીની કિંમતોમાં લાગી આગ! એક ઝાટકે ચાંદીમાં આટલો વધારો, જાણો નવી કિંમત 
ટ્રમ્પના એક નિર્ણયથી સોના-ચાંદીની કિંમતોમાં લાગી આગ! એક ઝાટકે ચાંદીમાં આટલો વધારો, જાણો નવી કિંમત 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને બચાવો દૂષણથી
Hun To Bolish : હું તો બોલીશ : સંકટ મોટું પણ લૉકડાઉન નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
Weather Update: ગુજરાતમાં 29 માર્ચથી હવામાન પલટાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદનું એલર્ટ
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?
સાઉદી અરેબિયામાં સૈન્ય છાવણી પર ઇરાનનો મોટો હુમલો, 10 અમેરિકી સૈનિક ઘાયલ, કેટલાક વિમાનોને નુકસાન
સાઉદી અરેબિયામાં સૈન્ય છાવણી પર ઇરાનનો મોટો હુમલો, 10 અમેરિકી સૈનિક ઘાયલ, કેટલાક વિમાનોને નુકસાન
Embed widget