શોધખોળ કરો

Government Employees: શું કેન્દ્રીય કર્મચારીઓને હવે વહેલા નિવૃત્ત કરી દેવામાં આવશે? સંસદમાં સરકારે શું જવાબ આપ્યો

Central Government Employees: શું ભારત સરકાર સરકારી સેવામાં રહેવાની મહત્તમ ઉંમર-મર્યાદા ઘટાડવા જઈ રહી છે? સરકારે આ અંગે સંસદમાં મોટો નિવેદન આપ્યો છે.

Central Government Employees Retirement Age: શું સરકારી કર્મચારીઓ સમયથી પહેલાં નિવૃત્ત થઈ જશે? શું ભારત સરકાર સરકારી સેવામાં રહેવાની મહત્તમ ઉંમર-મર્યાદા ઘટાડવા જઈ રહી છે? કર્મચારીઓની કાર્યક્ષમતા, ક્ષમતા કે આઉટપુટના આધારે તેમની સેવાનિવૃત્તિ વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે? 30 વર્ષની સેવા અવધિ પછી કર્મચારીઓને નિવૃત્ત કરવામાં આવશે? સંસદમાં આ અંગે સરકારને સવાલ પૂછવામાં આવ્યા. લોકોનું કહેવું છે કે ધુમાડો ત્યારે ઉઠે છે, જ્યારે કોઈક ચિંગારી હોય.

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યો મત

ભારત સરકારે સંસદના પટ પર સ્પષ્ટ કરી દીધું છે કે ન તો ધુમાડો છે અને ન જ ચિંગારી. ધુમાડાનો ડર છે, જે કર્મચારીઓ, તેમના પરિવારજનો કે સામાન્ય લોકોના મનમાં વ્યર્થ બેઠો છે. ભારત સરકાર કર્મચારીઓ અંગે આ પ્રકારનો કોઈ નિર્ણય લેવાની નથી. એટલું જ નહીં, કોઈ એવો પ્રસ્તાવ પણ નથી, જેના પર વિચાર ચાલી રહ્યો હોય.

તેજસ્વી સૂર્યાએ પૂછ્યો, મામલો શું છે

ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ સરકારને પૂછ્યું કે 2000 પછી જન્મેલા લોકો માટે રોજગાર વિશે સરકાર શું કરવાની છે? શું તે માટે સરકારી કર્મચારીઓની સેવાનિવૃત્તિની ઉંમર-મર્યાદામાં ફેરફાર કરી 30 વર્ષની સેવા કે 60 વર્ષની ઉંમર (જે પહેલાં આવે તે) કરવાનો વિચાર છે? કેન્દ્ર સરકારની તરફથી આ પ્રકારનો કોઈ પ્રસ્તાવ ન હોવાનો સ્પષ્ટ ઈનકાર કરવામાં આવ્યો. લોકસભામાં સરકાર તરફથી આપેલા જવાબમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે સરકાર કર્મચારીઓની સેવાનિવૃત્તિની ઉંમર ઘટાડવાને બદલે રોજગાર મેળાં જેવી પહેલ દ્વારા યુવાઓને નોકરી અપાવવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રકારની કોઈ પણ અટકળોને સરકારે સંપૂર્ણ રીતે નકારી કાઢી છે.

જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, સરકાર સરકારી કાર્યો મુજબ નાગરિક સેવાઓમાં યુવાનોને રોજગાર આપવા માટે નીતિઓ, કાર્યક્રમો અને અન્ય પગલાં ઘડવામાં સતત વ્યસ્ત છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને સમય-સમય પર ખાલી જગ્યાઓ ભરવા માટે સૂચના આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો, વિભાગો, કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો, સ્વાયત્ત સંસ્થાઓ અને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રની સંસ્થાઓમાં ખાલી જગ્યાઓ ભરવા માટે મિશન મોડમાં રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવે છે. તેનાથી યુવાનોને સિવિલ સર્વિસમાં રોજગારીની તકો મળે છે.

આ પણ વાંચો...

આ હવે એ ભારત નથી રહ્યું જેનું...', જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મુસ્લિમોને લઈને મોટું નિવેદન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget