શોધખોળ કરો

1લી ઓક્ટોબરથી OBC, યૂનાઈટેડ બેંક અને અલ્હાબાદ બેંકની ચેક બુક થઈ જશે બેકાર, ગ્રાહકોએ કરવું પડશે આ કામ....

જો ગ્રાહક ઈચ્છે છે કે ચેક સાથેના વ્યવહારમાં કોઈ સમસ્યા ન હોય તો નવી ચેકબુક મેળવવી જરૂરી છે.

1 ઓક્ટોબરથી અલ્હાબાદ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (ઓબીસી) અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાની જૂની ચેકબુક નકામી થઈ જશે. તેથી જો તમે ઇચ્છો કે આગળ કોઈ સમસ્યા ન આવે તો શક્ય તેટલી વહેલી તકે બેંકમાંથી નવી ચેકબુક લઈ લો.

યુનાઇટેડ બેંક અને ઓબીસીનું પીએનબીમાં વિલીનીકરણ થયું

ઓબીસી અને યુનાઇટેડ બેંકનું પંજાબ નેશનલ બેંક (પીએનબી) માં વિલીનીકરણ થયું છે. હવે ગ્રાહકથી લઈને બંને બેન્કોની શાખાઓ સુધી બધું PNB ની છે. પીએનબીએ કહ્યું છે કે ઓબીસી અને યુનાઈટેડ બેંકની હાલની ચેકબુક 1 ઓક્ટોબરથી બંધ થઈ જશે. તેથી જો તમારી પાસે આ બેંકોની જૂની ચેક બુક છે, તો નવી ચેકબુક માટે અરજી કરો, જેથી આગળના વ્યવહારોમાં તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

તમે ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો

જો ગ્રાહક ઈચ્છે છે કે ચેક સાથેના વ્યવહારમાં કોઈ સમસ્યા ન હોય તો નવી ચેકબુક મેળવવી જરૂરી છે. ગ્રાહકો સરળતાથી બેંકની મુલાકાત લઈને નવી ચેકબુક મેળવી શકે છે. આ અંગે વધુ માહિતી માટે ગ્રાહકો ટોલ ફ્રી નંબર 18001802222 પર કોલ કરી શકે છે.

અલ્હાબાદ બેંકનું ઇન્ડિયન બેંકમાં વિલીનીકરણ થયું

અલ્હાબાદ બેંકનું ઇન્ડિયન બેંકમાં વિલીનીકરણ થયું છે. તેને જોતા ગ્રાહકોએ હવે ઇન્ડિયન બેંકની નવી ચેકબુક લેવી પડશે. 1 ઓક્ટોબરથી અલ્હાબાદ બેંકની જૂની ચેક બુક માન્ય રહેશે નહીં અને તેમાંથી કોઈ લેવડદેવડ કરી શકાશે નહીં. અલ્હાબાદ બેંકના ગ્રાહકો ઇન્ડિયન બેંક શાખાની મુલાકાત લઈને નવી ચેક બુક માટે અરજી કરી શકે છે.

IFSC શું છે?

ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ (IFSC) 11 અંકનો કોડ છે. આ કોડમાં, પ્રથમ ચાર અક્ષરો બેંકનું નામ સૂચવે છે. IFSC નો ઉપયોગ ઓનલાઈન પેમેન્ટ દરમિયાન થાય છે. બેંકની કોઈપણ શાખાને તે કોડ દ્વારા શોધી શકાય છે. બેંકની દરેક શાખામાં અલગ IFSC છે.

MICR કોડ શું છે?

મેગ્નેટિક ઇંક કેરેક્ટર રેકગ્નિશન (MICR) કોડ 9 અંકનો કોડ છે. તે બેંક શાખાઓને ઓળખે છે જે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. આ કોડમાં બેંક કોડ, ખાતાની વિગતો, રકમ અને ચેક નંબર જેવી વિગતો હોય છે. આ કોડ ચેક લીફના તળિયે સ્થિત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?
Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Chhota Udepur । છોટા ઉદેપુરમાં સવારથી વરસ્યો છુટોછવાયો વરસાદAhmedabad News । અમદાવાદના સાણંદ APMCમાં ભારે પવન સાથે વરસાદથી પલળ્યો પાકSurat News । સુરતના ઓલપાડ તાલુકામાં પવન સાથે વરસાદથી પાકને નુકસાનSouth Gujarat । દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?
Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?
LSG માલિકના ઘરે ડિનર પાર્ટીમાં પહોંચ્યો કેએલ રાહુલ, સંજીવ ગોયનકાએ લગાવ્યો ગળે
LSG માલિકના ઘરે ડિનર પાર્ટીમાં પહોંચ્યો કેએલ રાહુલ, સંજીવ ગોયનકાએ લગાવ્યો ગળે
Supreme Court News: PM મોદીના કથિત 'હેટ સ્પીચ' વિરુદ્ધની અરજી SCએ ફગાવી, EC સમક્ષ જવાના આપ્યા નિર્દેશ
Supreme Court News: PM મોદીના કથિત 'હેટ સ્પીચ' વિરુદ્ધની અરજી SCએ ફગાવી, EC સમક્ષ જવાના આપ્યા નિર્દેશ
Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Crime News: અમદાવાદમાં હોમગાર્ડ જવાને મદદના બહાને આચર્યુ દુષ્કર્મ, રાજસ્થાનથી આવી હતી યુવતિ
અમદાવાદમાં હોમગાર્ડ જવાને મદદના બહાને આચર્યુ દુષ્કર્મ, રાજસ્થાનથી આવી હતી યુવતિ
Embed widget