શોધખોળ કરો

21 દિવસના Lockdownમાં દેશની ઈકોનોમીને થઈ શકે છે 120 અરબ ડૉલરનું નુકસાન

કોરોના વાયરસની ગંભીર અસર વિશ્વની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. અર્થવ્યવસ્થાના જાણકારો અનુસાર 21 દિવસના લોકડાઉનમાં દેશની અર્થવ્યવસ્થાને પણ મોટું નુકસાન થઈ શકે છે.

નવી દિલ્હી: કોરોના વાયરસના વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મોટી અસર પડી રહી છે. દેશમાં 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેની મોટી અસર દેશની અર્થવ્યવસ્થા પડશે. હવે  આર્થિક બાબતોના જાણકારોએ પણ અનુમાન લગાવ્યું છે કે, આ 21 દિવસમાં દેશની અર્થવ્યવસ્થાને કેટલું નુકસાન ભોગવવું પડી શકે છે. ઈકોનોમીના જાણકારો અનુસાર 21 દિવસના લોકડાઉનમાં દેશની અર્થવ્યવસ્થાને 120 અરબ ડૉલર એટલે કે 9.12 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. દેશની એક જાણીતી બિઝનેસ ચેનલ પર આર્થિક બાબતોના જાણકારોએ આ વાતની સંભાવના વ્યક્ત કરી છે. જીડીપીના આધારે જોવામાં આવે તો માની શકાય કે, આ આટલા નુકસાન બાદ કુલ જીડીપીના 4 ટકા સુધી તેની અસર જોવા મળી શકે છે. લોકડાઉનના કારણે દેશમાં ઔઘોગિક ગતિવિધિઓ ઠપ થઈ ગઈ છે. પરિવહન સેવાઓ પર રોક લગાવવામાં આવી છે. સરકારના રેવન્યૂનના તમામ મોર્ચ એક્ટિવિટીઝ બંધ થઈ ગઈ છે. જેના કારણે એ સ્પષ્ટ છે કે દેશની આર્થિક વૃદ્ધિની રફ્તાર ખૂબજ ધીમી થઈ જશે. ઉલ્લેખનીય છે કે, લૉકડાઉન પહેલા જ અનેક ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ ભારતની જીડીપી દરનું અનુમાન ઘટાડી દીધું છે અને હવે તો આઈએમએફ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, કોરોના વાયરસના કારણે વૈશ્વિક મંદી આવી શકે છે અને આ 2009ના ગ્લોબલ આર્થિક સંકટ કરતા પણ વધારે હશે. આર્થિક જાણકારો અનુસાર, સરકાર નાણાકીય નુકસાન નક્કી કરેલા લક્ષ્યને પાર કરી શકે છે. સરકારે 2021 માટે નાણકીય ઘાટો 3.5 ટકા પર રહેવાનું અનુમાન લગાવ્યું હતું પરંતુ બ્રિટિશ બ્રોકરેજ હાઉસ બાર્કલેજે અનુમાન આપ્યું છે કે, આ 5 ટકા પર આવી શકે છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ પ્લેનના એન્જિનમાં લાગી આગ, હોંગકોંગથી આવી રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ પ્લેનના એન્જિનમાં લાગી આગ, હોંગકોંગથી આવી રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
Advertisement

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ પ્લેનના એન્જિનમાં લાગી આગ, હોંગકોંગથી આવી રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ પ્લેનના એન્જિનમાં લાગી આગ, હોંગકોંગથી આવી રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
Embed widget