શોધખોળ કરો

Jan Dhan Account: શું તમારી પાસે છે જન ધન એકાઉન્ટ? કેન્દ્ર સરકારે બેન્કોને શું આપ્યો આદેશ

Jan Dhan Account: જન ધન યોજના બેન્ક એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે એક મોટું અપડેટ આવ્યું છે

Jan Dhan Account: જન ધન યોજના બેન્ક એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે એક મોટું અપડેટ આવ્યું છે. નાણાકીય સેવા સચિવે બેન્કો કહ્યું છે કે તે એવા બેન્ક એકાઉન્ટ્સનું KYC કરે જેને અપડેટ કરવાની જરૂર છે. નાણાકીય સેવા સચિવ એમ નાગરાજુએ સોમવારે બેન્કોને કહ્યું હતું કે તેઓ એવા જન ધન એકાઉન્ટ્સ માટે નવેસરથી KYC (તમારા ગ્રાહકને જાણો) પ્રક્રિયા અપનાવો જેને અપડેટ કરવાની જરૂર છે.

પ્રધાનમંત્રી જન ધન યોજના વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. ઓગસ્ટ, 2014થી ડિસેમ્બર, 2014 વચ્ચે લગભગ 10.5 કરોડ PMJDY ખાતા ખોલવામાં આવ્યા હતા. હવે આ એકાઉન્ટ્સને 10 વર્ષ પછી KYC કરાવવા પડશે. નાગરાજુએ પ્રધાનમંત્રી જન ધન યોજના ખાતાધારકો માટે નવી KYC પ્રક્રિયા શરૂ કરવા માટે તમામ હિતધારકો સાથે બેઠક યોજી હતી, એમ નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

જન ધન યોજના બેન્ક એકાઉન્ટ્સ અંગેની બેઠકમાં શું થયું?

બેઠક દરમિયાન નાગરાજુએ ફરીથી કેવાયસી કરવા માટે ATM, મોબાઈલ બેન્કિંગ, ઈન્ટરનેટ બેન્કિંગ અને અન્ય ઉપલબ્ધ ડિજિટલ ચેનલો જેવા તમામ માધ્યમોમાં તમામ પ્રક્રિયાઓ અપનાવવાનું સૂચન કર્યું. તેમણે કહ્યું કે બેન્કોએ પણ અન્ય સમકક્ષ બેન્કો મારફતે અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પદ્ધતિઓનો અમલ કરવા માટે તૈયાર રહેવું જોઈએ.                                                     

નાગરાજુએ બેન્કોને વિનંતી કરી કે તે પ્રધાનમંત્રી જન ધન યોજનાના લોન્ચ સમયે જે ઉત્સાહ સાથે કામ કર્યું હતું તે જ ઉત્સાહથી કામ કરે અને ગ્રાહકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે ફરીથી KYC કવાયત પૂર્ણ કરે. તેમણે બેન્કોને KYCનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે જરૂરી હોય ત્યાં વધારાનો સ્ટાફ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો હતો.                                                                    

Aadhar Card Update After Marriage: લગ્ન બાદ આધાર કાર્ડમાં સરનેમ અને એડ્રેસ કેવી રીતે બદલશો ? આ રહી પ્રોસેસ  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા અને ઈરાન વચ્ચે શું બદલાયું કે અચાનક સોના-ચાંદીના ભાવ નીચે બેસી ગયા?
અમેરિકા અને ઈરાન વચ્ચે શું બદલાયું કે અચાનક સોના-ચાંદીના ભાવ નીચે બેસી ગયા?
SBI ગ્રાહકોને મોટો ઝટકો! 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટના નિયમો બદલાશે
SBI ગ્રાહકોને મોટો ઝટકો! 1 જુલાઈથી ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટના નિયમો બદલાશે
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Embed widget