શોધખોળ કરો

પાન કાર્ડ નિષ્ક્રિય હોવા છતાં પણ કોઈપણ મુશ્કેલી વિના કરો આ 8 નાણાકીય વ્યવહાર, જુઓ સંપૂર્ણ યાદી

PAN ને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી હતી. સરકારે છેલ્લે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 30 જૂન, 2023 કરી હતી.

PAN Card: આ વર્ષે 30મી જૂન સુધી PAN ને આધાર સાથે લિંક ન કરવાને કારણે ઘણા લોકોના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે. જેના કારણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવે ઘણા લોકો દંડ ભરીને તેમનું PAN એક્ટિવેટ કરાવી રહ્યા છે. જો કે તેમાં એક મહિનાનો સમય લાગી રહ્યો છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તેમાં સામેલ છો, તો અમે તમને તે 8 નાણાકીય વ્યવહારો વિશે જણાવી રહ્યા છીએ, જે તમે હજી પણ સરળતાથી કરી શકો છો. આ માટે PAN નંબરની જરૂર પડશે નહીં. જો કે, તમારે ટ્રાન્ઝેક્શનમાં વધુ TDS ચૂકવવો પડશે.

હજુ પણ આ વ્યવહાર કરી શકાય છે

FD અને RDમાં જમા રકમ પર બેંકો 40 હજાર રૂપિયા (વરિષ્ઠ નાગરિકો માટે 50,000 રૂપિયા) સુધીનું વ્યાજ મેળવી શકે છે.

5,000 રૂપિયાથી વધુનું ડિવિડન્ડ કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી લઈ શકાય છે.

50 લાખથી વધુની પ્રોપર્ટી વેચી શકે છે. જોકે વધુ TDS ચૂકવવો પડશે.

10 લાખથી વધુની કાર ખરીદી શકે છે. જો કે, વધુ TCS ચૂકવવા પડશે.

EPF ખાતામાંથી 50,000 રૂપિયાથી વધુ ઉપાડી શકો છો.

જો રૂમનું ભાડું દર મહિને 50 હજારથી વધુ હોય તો તે ચૂકવી શકાય છે.

કોન્ટ્રાક્ટના કામો માટે 30,000 કે 1 લાખ રૂપિયાથી વધુની ચૂકવણી કરી શકાય છે.

15,000 વત્તા કમિશન અથવા બ્રોકરેજ વસૂલ કરી શકાય છે. જોકે વધુ TDS ચૂકવવો પડશે.

સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 30 જૂન કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે PAN ને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી હતી. સરકારે છેલ્લે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 30 જૂન, 2023 કરી હતી. જો કે, આ હોવા છતાં, ઘણા લોકોએ તેમના PAN ને આધાર સાથે લિંક કર્યું નથી. સરકારે પહેલેથી જ કહ્યું હતું કે એકવાર PAN નિષ્ક્રિય થઈ જાય પછી, સંબંધિત કરદાતા ટેક્સ રિફંડ અથવા તેના પર વ્યાજનો દાવો કરી શકશે નહીં. આ સિવાય ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) અને ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS) પણ ઊંચા દરે વસૂલવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે સંબંધિત ઓથોરિટીને 1,000 રૂપિયાની ચુકવણી કર્યા પછી 30 દિવસની અંદર પાનને ફરીથી સક્રિય કરી શકાય છે. જો કે, મુક્તિ આપવામાં આવેલી શ્રેણીના લોકોને PAN-આધાર લિંક કરવા માટે કોઈ કાર્યવાહીનો સામનો કરવો પડશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
Embed widget