શોધખોળ કરો

Convert SBI Jan Dhan To Saving: શું તમે તમારા જનધન ખાતાને બચત ખાતામાં ફેરવવા માંગો છો ? આ રહી પૂરી પ્રક્રિયા

Convert SBI Jan Dhan To Saving: જો તમે તમારા જન ધન બેંક એકાઉન્ટને બચત ખાતામાં ફેરવવા માંગતો હો તો બિલકુલ સરળ છે.

Convert SBI Jan Dhan To Saving: દેશમાં બેંકિંગ સેવાઓની પહોંચ વધારવા અને લોકોને સહાય અને વીમો આપવાના ઉદ્દેશ્ય સાથે સરકારે જન ધન યોજના શરૂ કરી હતી. આ યોજનાથી, ભારતમાં મોટી સંખ્યામાં લોકોએ જન ધન બેંક ખાતા ખોલાવ્યા છે. આ ખાતામાં માત્ર બેંકિંગ સંબંધિત પસંદગીની સેવાઓ ઉપલબ્ધ છે.

સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેક યોજનાઓ અને સબસિડીનો લાભ પણ આના દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. જો કે, બેંકો દ્વારા આપવામાં આવતી આવી ઘણી સુવિધાઓ છે, જે જનધન ખાતા ધારકોને ઉપલબ્ધ નથી. આ સુવિધાઓ ઘણીવાર બચત/સામાન્ય ખાતાના ખાતાધારકોને ઉપલબ્ધ હોય છે. જો તમારી પાસે જન ધન ખાતું છે અને તમે તેને તમારા બચત ખાતામાં ટ્રાન્સફર કરવા માંગો છો, તો આ પ્રક્રિયા એકદમ સરળ છે.

બેંક શાખામાં જવું પડશે

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વિટર પર આ અંગેની માહિતી આપી છે. અમે તમને તે પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારું જન ધન એકાઉન્ટ SBI બચત ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો. આ માટે તમારે બેંકની શાખામાં જવું પડશે. તે પછી તમારે જન ધન ખાતાને બચત ખાતામાં ટ્રાન્સફર કરવા માટે ત્યાં અરજી કરવી પડશે.

આ સાથે, તમારે બેંકમાં KYC માટે જરૂરી દસ્તાવેજો પણ સબમિટ કરવા પડશે. જરૂરી દસ્તાવેજો પૈકી, તમારે તમારું ઓળખ કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, નરેગા કાર્ડ અને પાન કાર્ડ આપવાનું રહેશે. આ પછી તમારા અરજી ફોર્મની ચકાસણી કરવામાં આવશે.

જો વેરિફિકેશન સાચું જણાશે તો તમારું જન ધન એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ પછી, તમે બેંક દ્વારા આપવામાં આવતી તમામ સુવિધાઓનો લાભ લઈ શકો છો, જે સામાન્ય બચત ખાતાના ખાતાધારકો માટે ઉપલબ્ધ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget