શોધખોળ કરો

Economic Survey 2024: શું AIના કારણે ખત્મ થઇ જશે અનેક નોકરીઓ? સરકારે કહી આ મોટી વાત

Economic Survey 2024: દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને રોજગાર પર તેની શું અસર થઈ શકે છે તે વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

Economic Survey 2024: આર્થિક સર્વે 2024: ભારતમાં કેન્દ્ર સરકાર મંગળવારે તેનું બજેટ (Budget 2024) રજૂ કરે તે પહેલાં સરકારે સોમવારે આર્થિક સર્વે (Economic Survey) રજૂ કર્યો હતો. આર્થિક સર્વેક્ષણ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ સમયગાળા દરમિયાન ભારતીય અર્થતંત્રનો નાણાકીય હિસાબ રજૂ કરવામાં આવ્યો છે. આ દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને રોજગાર પર તેની શું અસર થઈ શકે છે તે વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો હતો. દરમિયાન તેમણે AIનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તે નોકરીઓ માટે એક મોટા પડકાર તરીકે ઉભરી આવશે. આના કારણે દરેક ક્ષેત્ર અને દરેક કૌશલ્ય સ્તરે નોકરીની અનિશ્ચિતતાનો સામનો કરવો પડી શકે છે.

AI ના ફાયદા અને ગેરફાયદા બંને

આર્થિક સર્વેક્ષણમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે નવી યુગની ટેક્નોલોજી એટલે કે AIના કારણે ઉત્પાદકતા વધશે, પરંતુ કેટલાક ક્ષેત્રોમાં રોજગાર પર નકારાત્મક અસર પણ પડી શકે છે.

ભવિષ્યમાં કામ કરવાની રીતમાં મોટો બદલાવ આવશે

આર્થિક સર્વે અનુસાર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આવવાથી તમામ સ્તરે નોકરીઓ પર તેની અસર અંગે અનિશ્ચિતતા છે. AIના કારણે ભવિષ્યમાં કામ કરવાની રીતમાં મોટો બદલાવ આવશે. તે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મોટા ફેરફારો લાવવા માટે તૈયાર છે.

ભારત આ પરિવર્તનથી બચી શકશે નહી

ઇકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત આ પરિવર્તનથી અછૂત રહેશે નહીં. AIને વીજળી અને ઇન્ટરનેટ જેવી સામાન્ય હેતુની ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવી છે. જેમ જેમ AI આધારિત સિસ્ટમ સ્માર્ટ બનશે તેને ઝડપથી સ્વીકારવામાં આવશે.

ગૂગલ, માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓ અદ્યતન AI વિકસાવી રહી છે

દુનિયાભરમાં ChatGPT મેકર, ઓપનએઆઈ ગૂગલ, માઈક્રોસોફ્ટ અને અન્ય કંપનીઓ પોતે AI તૈયાર કરી રહી છે. ઘણી કંપનીઓ મોટા ઉદ્યોગો અને કોર્પોરેટ માટે AI સિસ્ટમ તૈયાર કરી રહી છે, જેથી કેટલાક કામ ઓટોમેશન પર પૂર્ણ કરી શકાય, જેમાં ફોન કૉલ કસ્ટમર કેયર સર્વિસ, કન્ટેન્ટ રાઇટર, ટ્રાન્સલેટર, કોડિંગ, પ્રોગ્રામર જેવા કામ સામેલ છે. આગામી દિવસોમાં AI વધુ સેક્ટરમાં પહોંચશે અને તે સેક્ટરના કર્મચારીઓની નોકરીઓ પર ખતરો ઉભો કરશે.                    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget