શોધખોળ કરો

આર્થિક મંદીના સમયમાં આ સરકારી કંપની આપી રહી છે 9,000 લોકોને નોકરી

કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, કોલ ઈન્ડિયાના 4000 એક્ઝિક્યૂટિવમાંથી 900ની નિમણૂંક જૂનિયર કેટેગરીમાં વિજ્ઞાપન અને ઇન્ટરવ્યૂ દ્વારા થશે.

નવી દિલ્હીઃ સરકારી નોકરી શોધી રહેલા યુવક યુવતીએ માટે સારા સમાચાર છે. દેશની દિગ્ગજ સરકારી કંપની કોલ ઇન્ડિયા પોતાને ત્યાં નોકરીની તક લઈને આવી છે. કંપની 9,000 લોકોની ભરતી કરવા જઈ રહી છે. જેમાં 4,000 પદ એક્ઝિક્યૂટીવ કેડરના છે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, કોલ ઈન્ડિયાના 4000 એક્ઝિક્યૂટિવમાંથી 900ની નિમણૂંક જૂનિયર કેટેગરીમાં વિજ્ઞાપન અને ઇન્ટરવ્યૂ દ્વારા થશે. બાકીના 400 લોકોની નિમણૂંક કેમ્પસ સિલેક્શનથી થશે. 100 એક્ઝિક્યૂટિવની નિમણૂંક મેડિકલ સ્ટાફ તરીકે થશે. અધિકારીએ જણાવ્યું કે, કંપનીએ પહેલા જ 400 એક્ઝિક્યૂટિવની નિમણૂંક કરી લીધી છે જેમાં મોટાભાગના ડોક્ટર છે. 2200 લોકોની નિમણૂંક કંપની પરીક્ષાના માધ્યમથી કરશે. કંપનીની સબ્સિડિયરી કંપનીઓ 500 વર્કરો અને ટેકનિકલ કામદારોની નિમણૂંક કરશે. 2300 નોકરીઓ એ લોકોને આપવામાં આવશે જેમની જમીનનું અધિગ્રહણ કંપનીએ પોતાની પ્રોજેક્ટ માટે કર્યુ હતું. 2350 નોકરીઓ એ પરિવારના સભ્યોને આપવામાં આવશે જેમનું મોત ડ્યૂટી પર થયું હતું. તેની સાથે જ 400 નોન ટેકનિકલ પોસ્ટ માટે પણ હાયરિંગ થશે. આર્થિક મંદીના સમયમાં આ સરકારી કંપની આપી રહી છે 9,000 લોકોને નોકરી
કોઈ સરકારી કંપની તરફથી કરવામાં આવી રહેલી છેલ્લા એક દાયકાની આ સૌથી મોટી ભરતી પ્રક્રિયા છે. એક્ઝિક્યૂટિવ લેવલની ભરતી કોલ ઈન્ડિયા કરશે જ્યારે વર્કર અને ટેકનિકલ કર્મચારીઓની ભરથી કોલ ઈન્ડિયાની સબ્સિડિયરી કંપનીઓ કરશે. કોલ ઈન્ડિયા દુનિયાની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની છે. ભારતીય રેલવે (Indian Railway) બાદ સૌથી વધુ કર્મચારીઓ કોલ ઈન્ડિયાની સાથે કામ કરી રહ્યા છે. કોલ ઈન્ડિયામાં લગભગ 2,80,000 કર્મચારી છે. તેમાંથી 18,000 એક્ઝિક્યૂટિવ લેવલ પર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
Post Office PPF: 100% સરકારી ગેરંટી સાથે પૈસા રહેશે સુરક્ષિત, આ સરકારી સ્કીમ બનાવશે કરોડપતિ
Post Office PPF: 100% સરકારી ગેરંટી સાથે પૈસા રહેશે સુરક્ષિત, આ સરકારી સ્કીમ બનાવશે કરોડપતિ
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે? 12 મહિનાનો કેમ નહીં? જાણો આ પાછળનું કાયદાકીય કારણ
ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે? 12 મહિનાનો કેમ નહીં? જાણો આ પાછળનું કાયદાકીય કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget