શોધખોળ કરો

Fact Check: 500 રૂપિયાની નોટને લઈ વાયરલ થઈ રહ્યો છે આ મેસેજ, જાણો શું છે હકીકત

PIB Fact Check: સોશિયલ મીડિયા પર ઘણા મેસેજ વાયરલ થતા હોય છે, જે પૈકી ઘણા ભ્રામક પણ હોય છે.

PIB Fact Check: દેશમાં 2016ના નોટબંધી બાદ 500 અને 2000ની નવી નોટો બજારમાં આવી. મોટાભાગના લોકો 500 જેવી ઊંચી કિંમતની નોટો અસલી છે કે નકલી તે અંગે ચિંતિત છે. નોટોની ઓળખ અંગેના મેસેજ સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત સમજાતું નથી કે કયો મેસેજ સાચો છે અને કયો ખોટો.  

વાયરલ મેસેજમાં શું છે

આજકાલ વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 500 રૂપિયાની નોટ નકલી છે જેમાં આરબીઆઈ ગવર્નરની નિશાની લીલી પટ્ટીની નજીક નથી પરંતુ ગાંધીજીની તસવીરની નજીક છે. આ મેસેજને તમારા પરિવાર અને મિત્રો સુધી પહોંચાડો.

PIBની ફેક્ટ ચેક ટીમે વાયરલ મેસેજની જણાવી સચ્ચાઈ

PIB ફેક્ટ ચેક ટીમ આ પ્રકારના વાયરલ મેસેજની તપાસ કરીને સચ્ચાઈ જણાવી છે. PIB અનુસાર આ વાયરલ મેસેજ સંપૂર્ણપણે ખોટો છે. આ મેસેજમાં કોઈ સત્યતા નથી. PIBએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, 'એક સંદેશમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ₹500ની નોટ નકલી છે, જેમાં લીલી પટ્ટી RBI ગવર્નરની સહી સાથે નહીં પરંતુ ગાંધીજીની તસવીર સાથેની છે. આ દાવો ખોટો છે. આરબીઆઈના મતે બંને પ્રકારની નોટો માન્ય છે.

અસલી અને નકલી નોટો કેવી રીતે ઓળખવી

  • અસલી અને નકલી નોટોની ઓળખ માટે ભારતીય રિઝર્વ બેંકે કેટલીક ઓળખ આપી છે.
  • 500 રૂપિયાની જમણી બાજુએ દેવનાગરીમાં નંબર લખેલો છે.
  • મધ્યમાં મહાત્મા ગાંધીની તસવીર છે.
  • આ સિવાય  ભારત લખાયેલું છે.
  • ઉપરાંત તેમાં એક સિક્યોરિટી થ્રેડ પણ છે જે નમેલી વખતે વાદળી થઈ જાય છે.
  • આની મદદથી તમે જાણી શકશો કે નોટ અસલી છે કે નકલી.
  • આ સિવાય મહાત્મા ગાંધીના ફોટાની જમણી બાજુએ આરબીઆઈનું પ્રતીક પણ છે.  

Fact Check: 500 રૂપિયાની નોટને લઈ વાયરલ થઈ રહ્યો છે આ મેસેજ, જાણો શું છે હકીકત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget