શોધખોળ કરો

Gold Price Today: ડોલરમાં તેજીની વચ્ચે સોનાના ભાવ ઘટ્યા, જાણો Latest Price

નિષ્ણાતોના મતે સોનાની કિંમત સ્થિર રહેશે અને આગામી સત્રોમાં તે $1832 પ્રતિ ટ્રોય ઔંસને પાર કરી શકે છે.

Gold Price Today: ડિસેમ્બર ફ્યુચર ટ્રેડિંગમાં ઇન્ડિયા ગોલ્ડ એમસીએક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડાનું કારણ ડૉલરમાં તેજી અને આંતરરાષ્ટ્રીય હાજર ભાવમાં નરમાઈ હતી. એક અહેવાલ અનુસાર, ડૉલર ઇન્ડેક્સમાં વધારો થવાથી અન્ય કરન્સી ધરાવતા લોકો માટે સોનાના ભાવમાં વધારો થયો છે. આના કારણે સોનું ઘટીને $1,827.05 પ્રતિ ઔંસ થયું હતું, જે પ્રથમ સત્રમાં 3 સપ્ટેમ્બર પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું હતું.

બુધવારે MCX (Multi-Commodity Exchange) પર સોનું 9:30 વાગ્યે 0.14 ટકા ઘટીને 48220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ, ડિસેમ્બર ચાંદીના વાયદાના વેપારની વાત કરીએ તો તે 0.36 ટકાના વધારા સાથે રૂ. 64,800 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. અગાઉ મંગળવારે ડૉલર ઇન્ડેક્સની વધઘટ વચ્ચે સોના અને ચાંદીમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં બંને કિંમતી ધાતુઓમાં મિશ્ર અસર જોવા મળી હતી. જો આપણે સોનાના ડિસેમ્બર ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વિશે વાત કરીએ, તો તે ટ્રોય ઔંસ દીઠ $ 1830.80 પર બંધ થયો હતો અને ચાંદીનો ડિસેમ્બર ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ ટ્રોય ઔંસ દીઠ $ 24.32 પર બંધ થયો હતો. બંને સ્થાનિક બજારમાં મિશ્ર ભાવે સેટલ થયા હતા.

સોનાના ભાવ સ્થિર રહેશે

નિષ્ણાતોના મતે સોનાની કિંમત સ્થિર રહેશે અને આગામી સત્રોમાં તે $1832 પ્રતિ ટ્રોય ઔંસને પાર કરી શકે છે. આ પછી સોનામાં 1860-1878 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની વધુ તેજી જોવા મળી શકે છે. સોના માટે ટ્રોય ઔંસ દીઠ $1818-1804 પર સપોર્ટ છે અને ટ્રોય ઔંસ દીઠ $1840-1852 પર પ્રતિકાર છે. બીજી તરફ, ચાંદીની વાત કરીએ તો, ટ્રોય ઔંસ દીઠ $24.10-23.84 પર સપોર્ટ છે અને પ્રતિ ઔંસ $24.60-24.88 પર પ્રતિકાર છે. નિષ્ણાતો કહે છે કે એમસીએક્સ પર રૂ. 48055-47880 પર સોના માટે સપોર્ટ અને રૂ. 48440-48700 પર પ્રતિકાર છે. તે જ સમયે, ચાંદી માટે સપોર્ટ 64220-63800 રૂપિયા પર છે, જ્યારે પ્રતિકાર 64700-65100 રૂપિયા પર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ, ટીખળખોરે ફેંક્યો પથ્થરArvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP AsmitaGanesh Visarjan | ગાંધીનગરના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબી જતા મોત, છવાયો માતમArvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Embed widget