શોધખોળ કરો

સોના અને ચાંદીમાં કેમ થઈ રહ્યો છે ઉઠાળો? પાકિસ્તાનમાં કેટલા રૂપિયા છે સોનાનો ભાવ? જાણો વિગત

અમદાવાદમાં સોનાના રૂપિયા 42,100 રહ્યા છે જે અગાઉ એટલે કે શુક્રવારે બંધ ભાવની તુલનામાં લગભગ રૂપિયા 800નો વધારો જોવા મળ્યો.

મુંબઈ: અમેરિકા અને ઈરાન વચ્ચેની તંગદિલી સ્થિતિને પગલે વિદેશી બજારો તેમ જ ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. દિલ્હીમાં સોનાના ભાવા 10 ગ્રામ દીઠ રૂપિયા 680 વધી 41,970 પહોંચી ગયો છે. ત્યારે ચાંદી પણ કીલો દીઠ 1,000 વધી રૂપિયા 49,500 થઈ ગઈ છે. આ સાથે સોના-ચાંદીમાં કામકાજના ચોથા દિવસે ભાવ ચમક જોવા મળી હતી. આ સાથે જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં રૂપિયા 1,620 અને ચાંદીમાં રૂપિયા 1,850 વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના હાજર ભાવ 1.4 ટકા ઉછળી ઔંસ દીઠ 1,573.14 પર પહોંચ્યા છે, જે 1મી એપ્રિલ, 2013 એટલે કે લગભગ સાત વર્ષની ઉંચી સપાટી પર છે. સોના અને ચાંદીમાં કેમ થઈ રહ્યો છે ઉઠાળો? પાકિસ્તાનમાં કેટલા રૂપિયા છે સોનાનો ભાવ? જાણો વિગત અમદાવાદમાં સોનાના રૂપિયા 42,100 રહ્યા છે જે અગાઉ એટલે કે શુક્રવારે બંધ ભાવની તુલનામાં લગભગ રૂપિયા 800નો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદી કીલોના ભાવ રૂપિયા 49,442 રહ્યા છે. દિલ્હીમાં સોનાના ભાવ રૂપિયા 680 વધી રપિયા 41,970 થયા છે જ્યારે આઠ ગ્રામની ગિનીના ભાવ રૂા.400 વધી રૂા.31,300 થયા છે. સોના અને ચાંદીમાં કેમ થઈ રહ્યો છે ઉઠાળો? પાકિસ્તાનમાં કેટલા રૂપિયા છે સોનાનો ભાવ? જાણો વિગત અમેરિકા-ઈરાન વચ્ચે તંગદિલી સર્જાતા, ડોલર ઈન્ડેક્સ નબળો પડતા બુલિયન માર્કેટમાં તેજી, અમેરિકા-ચીન વચ્ચે આગામી 15 જાન્યુઆરીના ફેઝ-1 ડિલનો ઉકેલ, સેન્ટ્રલ બેન્ક, હેજફંડ, SPDR ગોલ્ડ ETFમાં વધી રહેલું હોલ્ડિંગ તેમ જ સ્થાનિક સ્તરે રૂપિયો નબળો પડતાં સોના-ચાંદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીમાં કેમ થઈ રહ્યો છે ઉઠાળો? પાકિસ્તાનમાં કેટલા રૂપિયા છે સોનાનો ભાવ? જાણો વિગત આર્થિક મોરચે ભારે મુશ્કેલીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં સોનાના 10 ગ્રામ દીઠ ભાવો 90,000 સપાટી કુદાવી દીધી છે. પાકિસ્તાના કરાચીમાં એક તોલા સોનાની કિંમત 10 ગ્રામ દીઠ 90,800 થઈ ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
Share Market: સેન્સેક્સ 828 અને નિફ્ટી 244 પોઈન્ટની બમ્પર તેજી સાથે બંધ, આ શેરોમાં મોટો ઉછાળો
Share Market: સેન્સેક્સ 828 અને નિફ્ટી 244 પોઈન્ટની બમ્પર તેજી સાથે બંધ, આ શેરોમાં મોટો ઉછાળો
Gold Silver Price Today: ફરી ચમક્યું સોનું-ચાંદી, કિંમતમાં આજે થયો ફરી વધારો; ખરીદી પહેલાં જાણી લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: ફરી ચમક્યું સોનું-ચાંદી, કિંમતમાં આજે થયો ફરી વધારો; ખરીદી પહેલાં જાણી લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Embed widget