શોધખોળ કરો

ગ્રાહકોને વોરન્ટી અંગે સ્પષ્ટ જાણકારી આપે કંપનીઓ, નવો સામાન લેતા સમયે ના કરો આ ભૂલ

કેન્દ્રએ શનિવારે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદતી વખતે ગ્રાહકોને વોરન્ટી સમયગાળા વિશે સ્પષ્ટપણે જાણ કરવી જોઈએ

કેન્દ્રએ શનિવારે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદતી વખતે ગ્રાહકોને વોરન્ટી સમયગાળા વિશે સ્પષ્ટપણે જાણ કરવી જોઈએ. તેમજ કંપનીઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે ભારતમાં શ્રેષ્ઠ વૈશ્વિક પ્રથાઓ અનુસરવામાં આવશે.

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ શનિવારે ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સાથેની મીટિંગમાં જણાવ્યું હતું કે એવું ન હોવું જોઈએ કે પ્રોડક્ટ ખરીદ્યા પછી ગ્રાહકોને વોરન્ટી વિગતો વિશે ખબર પડે. CCPA ચીફ કમિશનર નિધિ ખરેએ જણાવ્યું હતું કે વોરન્ટી અવધિ સંબંધિત ગ્રાહકોની ફરિયાદોને સક્રિય અને ઝડપી રીતે ઉકેલવી જોઈએ.

માહિતી મેળવવાનો અધિકાર

CCPA મુજબ, ગ્રાહકોના અધિકારોમાં માલ, ઉત્પાદનો અથવા સેવાઓની ગુણવત્તા, જથ્થા, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ અને કિંમત સંબંધિત માહિતી મેળવવાનો અધિકાર સામેલ છે, જેથી ગ્રાહકને અન્યાયી વેપાર પ્રથાઓથી સુરક્ષિત કરી શકાય. આ બેઠકમાં એલજી, પેનાસોનિક, હાયર, ક્રોમા અને બોશ સહિતની મોટી ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

વોરન્ટી તપાસવી જરૂરી છે

કોઈપણ નવું ઉપકરણ ખરીદતી વખતે વોરન્ટી સારી રીતે તપાસવાની જવાબદારી ગ્રાહકોની છે. કારણ કે ઘણી કંપનીઓ વોરન્ટીના મામલે ગ્રાહકો સાથે ગેમ રમે છે. તેથી તમારે નવી વસ્તુ ખરીદતી વખતે વોરન્ટી કાર્ડ તપાસવું આવશ્યક છે. ઘણીવાર એવું બને છે કે ગ્રાહકો નવી પ્રોડક્ટ ખરીદતી વખતે વોરન્ટીને વધારે મહત્વ આપતા નથી. જેના કારણે તેમને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  

નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે 53મી GST કાઉન્સિલની બેઠક બાદ કહ્યું કે ભારતીય રેલવેની ઘણી સેવાઓને GSTના દાયરામાં બહાર કાઢવામાં આવી છે. હવે પ્લેટફોર્મ ટિકિટ પર GST લાગુ નહીં થાય. આ સાથે સ્ટીલ અને એલ્યુમિનિયમથી બનેલા સોલાર કૂકર અને દૂધના ડબ્બા પર 12 ટકા GST લાદવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પેપર અને પેપર બોર્ડથી બનેલા કાર્ટન પર 12 ટકા GST લાદવાની પણ ભલામણ કરવામાં આવી છે.                                                                                                                

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
Embed widget