શોધખોળ કરો

IRCTC Account Aadhaar Link: IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું જરૂરી, જાણો શું છે સરળ રીત?

IRCTC Account Aadhaar Link: તત્કાલ ટિકિટ બુકિંગ માટે તમારા આધારને તમારા IRCTC એકાઉન્ટ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે

IRCTC Account Aadhaar Link: લાખો મુસાફરો દરરોજ ટ્રેન ટિકિટ બુક કરે છે. ઘણા લોકો તેમના IRCTC એકાઉન્ટ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરે છે. રેલવેએ તાજેતરમાં નિયમોમાં ફેરફાર કરીને ખાસ કરીને તત્કાલ ટિકિટ બુકિંગ માટે તમારા આધારને તમારા IRCTC એકાઉન્ટ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. રેલવેએ હવે IRCTC એકાઉન્ટનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરવા માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. જો તમને તત્કાલ ટિકિટની જરૂર હોય તો તમારી IRCTC યુઝર્સ પ્રોફાઇલ આધાર સાથે વેરિફાઈ કરવી આવશ્યક છે. આ નવો નિયમ ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે જરૂરી છે.

જો તમે હજુ સુધી તમારા IRCTC એકાઉન્ટને આધાર સાથે વેરિફાઈ કર્યું નથી તો તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં. તેથી આ પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે. તમે તમારા આધારને તમારા IRCTC એકાઉન્ટ સાથે લિંક કરવા માટે વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. તમારે પહેલા તમારા પાસવર્ડ અને યુઝર આઈડીનો ઉપયોગ કરીને તમારા IRCTC એકાઉન્ટમાં લોગ ઇન કરવાની જરૂર પડશે. પછી તમારે My Account વિભાગમાં જવાની જરૂર પડશે.

તમારે Authenticate User વિકલ્પ પસંદ કરવાનો પડશે. પછી તમારો 12-અંકનો આધાર નંબર દાખલ કરો. આ પછી ડિક્લિયરેશનને સ્વીકારો અને સેન્ડ OTP પર ક્લિક કરો. પછી, તમારા મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો અને વેરિફાઈ પર ક્લિક કરો. આ પ્રક્રિયા પછી તમારું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થઈ જશે. આનો અર્થ એ છે કે તમે તમારા IRCTC એકાઉન્ટથી તત્કાલ ટિકિટ ઓનલાઈન બુક કરી શકો છો. વધુમાં આધાર ઓથેંટિકેશન પછી તમને ટિકિટ બુક કરવાની પ્રથમ તક પણ મળે છે.

મુસાફરોના આરામ અને સ્વચ્છતા માટે સાંગનેરી પ્રિન્ટનો ઉપયોગ

ભારતીય રેલવે તેના મુસાફરોના આરામ અને સ્વચ્છતાના ધોરણોને સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતા, હવે AC કોચમાં મુસાફરી કરનારાઓને કવર વિનાના ધાબળાને બદલે કવર સાથેના સ્વચ્છ ધાબળા આપવામાં આવશે, જે ઘરમાં ઉપયોગમાં લેવાતા ધાબળા જેવી સુવિધા આપશે.

આ નવી પહેલનો હેતુ મુસાફરોને વધુ સારી સુવિધા આપવા ઉપરાંત દેશની સ્થાનિક કાપડ કલા અને કારીગરોને પ્રોત્સાહન આપવાનો પણ છે. આ યોજનાનો પ્રારંભ જયપુરના ખાટીપુરા રેલ્વે સ્ટેશનથી થયો હતો અને તેનો સૌપ્રથમ ઉપયોગ રાત્રે 8:45 વાગ્યે ઉપડતી જયપુર-અમદાવાદ (અસારવા) એક્સપ્રેસમાં કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
Advertisement

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget