શોધખોળ કરો

IRCTC Account Aadhaar Link: IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું જરૂરી, જાણો શું છે સરળ રીત?

IRCTC Account Aadhaar Link: તત્કાલ ટિકિટ બુકિંગ માટે તમારા આધારને તમારા IRCTC એકાઉન્ટ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે

IRCTC Account Aadhaar Link: લાખો મુસાફરો દરરોજ ટ્રેન ટિકિટ બુક કરે છે. ઘણા લોકો તેમના IRCTC એકાઉન્ટ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરે છે. રેલવેએ તાજેતરમાં નિયમોમાં ફેરફાર કરીને ખાસ કરીને તત્કાલ ટિકિટ બુકિંગ માટે તમારા આધારને તમારા IRCTC એકાઉન્ટ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. રેલવેએ હવે IRCTC એકાઉન્ટનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરવા માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. જો તમને તત્કાલ ટિકિટની જરૂર હોય તો તમારી IRCTC યુઝર્સ પ્રોફાઇલ આધાર સાથે વેરિફાઈ કરવી આવશ્યક છે. આ નવો નિયમ ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે જરૂરી છે.

જો તમે હજુ સુધી તમારા IRCTC એકાઉન્ટને આધાર સાથે વેરિફાઈ કર્યું નથી તો તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં. તેથી આ પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે. તમે તમારા આધારને તમારા IRCTC એકાઉન્ટ સાથે લિંક કરવા માટે વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. તમારે પહેલા તમારા પાસવર્ડ અને યુઝર આઈડીનો ઉપયોગ કરીને તમારા IRCTC એકાઉન્ટમાં લોગ ઇન કરવાની જરૂર પડશે. પછી તમારે My Account વિભાગમાં જવાની જરૂર પડશે.

તમારે Authenticate User વિકલ્પ પસંદ કરવાનો પડશે. પછી તમારો 12-અંકનો આધાર નંબર દાખલ કરો. આ પછી ડિક્લિયરેશનને સ્વીકારો અને સેન્ડ OTP પર ક્લિક કરો. પછી, તમારા મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો અને વેરિફાઈ પર ક્લિક કરો. આ પ્રક્રિયા પછી તમારું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક થઈ જશે. આનો અર્થ એ છે કે તમે તમારા IRCTC એકાઉન્ટથી તત્કાલ ટિકિટ ઓનલાઈન બુક કરી શકો છો. વધુમાં આધાર ઓથેંટિકેશન પછી તમને ટિકિટ બુક કરવાની પ્રથમ તક પણ મળે છે.

મુસાફરોના આરામ અને સ્વચ્છતા માટે સાંગનેરી પ્રિન્ટનો ઉપયોગ

ભારતીય રેલવે તેના મુસાફરોના આરામ અને સ્વચ્છતાના ધોરણોને સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતા, હવે AC કોચમાં મુસાફરી કરનારાઓને કવર વિનાના ધાબળાને બદલે કવર સાથેના સ્વચ્છ ધાબળા આપવામાં આવશે, જે ઘરમાં ઉપયોગમાં લેવાતા ધાબળા જેવી સુવિધા આપશે.

આ નવી પહેલનો હેતુ મુસાફરોને વધુ સારી સુવિધા આપવા ઉપરાંત દેશની સ્થાનિક કાપડ કલા અને કારીગરોને પ્રોત્સાહન આપવાનો પણ છે. આ યોજનાનો પ્રારંભ જયપુરના ખાટીપુરા રેલ્વે સ્ટેશનથી થયો હતો અને તેનો સૌપ્રથમ ઉપયોગ રાત્રે 8:45 વાગ્યે ઉપડતી જયપુર-અમદાવાદ (અસારવા) એક્સપ્રેસમાં કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
Embed widget