શોધખોળ કરો

Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર, હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી

રાશનકાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે. હવે e-KYC કરાવવાની અંતિમ તારીખ 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છે

Ration Card e-KYC: રાશનકાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે. હવે e-KYC કરાવવાની અંતિમ તારીખ 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. પહેલા આ પ્રક્રિયા ફક્ત રાશનની દુકાનો પર ઇ-પૉસ મશીનો દ્વારા જ થતી હતી પરંતુ હવે તમે ઘરે બેઠા તમારા મોબાઇલથી ઇ-કેવાયસી કરી શકો છો. વાસ્તવમાં સરકારે નાગરિકોની સુવિધા માટે 'મેરા ઈ-કેવાયસી' મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી તમે રાશનની દુકાન પર ગયા વિના તમારા અને તમારા પરિવારના બધા સભ્યો માટે e-KYC પૂર્ણ કરી શકો છો.

આ માટે બે એપ ડાઉનલોડ કરવી જરૂરી છે: પહેલી- આધાર ફેસ આરડી સેવા એપ અને બીજી મેરા ઈ-કેવાયસી મોબાઈલ એપ. આ એપ્સ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને e-KYC તાત્કાલિક પૂર્ણ કરી શકાય છે.

ઈ-કેવાયસી શા માટે ફરજિયાત છે?

સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ અંત્યોદય અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને સસ્તા દરે અનાજ પૂરું પાડે છે. પરંતુ ઘણા અયોગ્ય લોકો પણ આનો લાભ લઈ રહ્યા હતા. હવે આને રોકવા માટે સરકારે બધા રાશનકાર્ડ ધારકો માટે e-KYC ફરજિયાત બનાવ્યું છે.

અયોગ્ય લોકો સામે થશે કાર્યવાહી

સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે લોકો પાત્રતા વિના રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમની પાસેથી હવે વસૂલાત કરવામાં આવશે. જો નામ સ્વેચ્છાએ દૂર કરવામાં ન આવે તો રકમ વ્યાજ સાથે વસૂલ કરવામાં આવશે. અપાત્ર સરકારી કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને તેમના પગારમાં કાપ મૂકવાનો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. જો તમે પાત્ર નથી અને હજુ પણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો ટૂંક સમયમાં તમને એક નોટિસ આવી શકે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના ખેડૂતો માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, અને તાજેતરમાં જ આ લોકપ્રિય યોજનાએ સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. આ યોજના હેઠળ, દેશભરના ખેડૂતોને વર્ષમાં ત્રણ વાર 2,000 રૂપિયાના હપ્તામાં કુલ 6,000 રૂપિયાની સીધી આર્થિક સહાય આપવામાં આવે છે. તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે યોજનાના 19મા હપ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કિસાન સન્માન નિધિ યોજના: ગુજરાતના 51 લાખ ખેડૂતો માટે બની આશીર્વાદરૂપ, ₹1148 કરોડથી વધુ જમા થયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget