શોધખોળ કરો

Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર, હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી

રાશનકાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે. હવે e-KYC કરાવવાની અંતિમ તારીખ 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છે

Ration Card e-KYC: રાશનકાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે. હવે e-KYC કરાવવાની અંતિમ તારીખ 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. પહેલા આ પ્રક્રિયા ફક્ત રાશનની દુકાનો પર ઇ-પૉસ મશીનો દ્વારા જ થતી હતી પરંતુ હવે તમે ઘરે બેઠા તમારા મોબાઇલથી ઇ-કેવાયસી કરી શકો છો. વાસ્તવમાં સરકારે નાગરિકોની સુવિધા માટે 'મેરા ઈ-કેવાયસી' મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી તમે રાશનની દુકાન પર ગયા વિના તમારા અને તમારા પરિવારના બધા સભ્યો માટે e-KYC પૂર્ણ કરી શકો છો.

આ માટે બે એપ ડાઉનલોડ કરવી જરૂરી છે: પહેલી- આધાર ફેસ આરડી સેવા એપ અને બીજી મેરા ઈ-કેવાયસી મોબાઈલ એપ. આ એપ્સ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને e-KYC તાત્કાલિક પૂર્ણ કરી શકાય છે.

ઈ-કેવાયસી શા માટે ફરજિયાત છે?

સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ અંત્યોદય અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને સસ્તા દરે અનાજ પૂરું પાડે છે. પરંતુ ઘણા અયોગ્ય લોકો પણ આનો લાભ લઈ રહ્યા હતા. હવે આને રોકવા માટે સરકારે બધા રાશનકાર્ડ ધારકો માટે e-KYC ફરજિયાત બનાવ્યું છે.

અયોગ્ય લોકો સામે થશે કાર્યવાહી

સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે લોકો પાત્રતા વિના રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમની પાસેથી હવે વસૂલાત કરવામાં આવશે. જો નામ સ્વેચ્છાએ દૂર કરવામાં ન આવે તો રકમ વ્યાજ સાથે વસૂલ કરવામાં આવશે. અપાત્ર સરકારી કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને તેમના પગારમાં કાપ મૂકવાનો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. જો તમે પાત્ર નથી અને હજુ પણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો ટૂંક સમયમાં તમને એક નોટિસ આવી શકે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના ખેડૂતો માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, અને તાજેતરમાં જ આ લોકપ્રિય યોજનાએ સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. આ યોજના હેઠળ, દેશભરના ખેડૂતોને વર્ષમાં ત્રણ વાર 2,000 રૂપિયાના હપ્તામાં કુલ 6,000 રૂપિયાની સીધી આર્થિક સહાય આપવામાં આવે છે. તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે યોજનાના 19મા હપ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કિસાન સન્માન નિધિ યોજના: ગુજરાતના 51 લાખ ખેડૂતો માટે બની આશીર્વાદરૂપ, ₹1148 કરોડથી વધુ જમા થયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો

વિડિઓઝ

આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Embed widget