શોધખોળ કરો

મોંઘવારીઃ બચત ખાતામાં મળતા વ્યાજ પર થઈ રહ્યું છે નુકસાન, જાણો કેવી રીતે ? આ ફોર્મ્યુલાથી સમજો

મોંઘવારીની દૃષ્ટિએ જોઈએ તો વળતરના મામલે બચત ખાતામાં ડબલ નુકસાન થઈ રહ્યું છે. એક તો વળતર ઓછું, બીજું મોંઘવારી સાથે એડજસ્ટ કરો તો આ વળતર નેગેટિવ થઈ જાય છે.

Real Rate of Return: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ એપ્રિલમાં બહાર પાડેલ મોનેટરી પોલિસીમાં રપે રોટમાં કોઈ ફેરફાર નથી કર્યો. જોકે વિતેલા વર્ષે ફેબ્રુઆરીમાં આરબીઆઈએ વ્યાજ દરમાં મોટો ઘટાડો કર્યો છે. આરબીઆઈના આ નિર્ણય બાદ બેંકોએ પણ એફડી અને બચત ખાતા પર આપવામાં આવતા વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. 2015માં જ્યાં એફડી પર 8.25 ટકા વાર્ષિક વ્યાજ મળતું હતું તે હવે ઘટીને 5.75થી 6 ટકાની આસપાસ આવી ગયું છે. જ્યારે બચત ખાતા પર વ્યાજદર 2.75 ટકાથી 4 ટકાની આસપાસ આવી ગયું છે. એસબીઆઈ બચકત ખાતા પર માત્ર 2.75 ટકા વ્યાજ આપે છે તો પોસ્ટ ઓફિસમાં 4 ટકા છે. એવામાં જો વધતી મોંગવારીની દૃષ્ટિએ જોઈએ તો બચત ખાતામાં રૂપિયા રાખીને માત્ર નુકસાન જ થઈ રહ્યું છે.

મોંઘવારીની દૃષ્ટિએ જોઈએ તો વળતરના મામલે બચત ખાતામાં ડબલ નુકસાન થઈ રહ્યું છે. એક તો વળતર ઓછું, બીજું મોંઘવારી સાથે એડજસ્ટ કરો તો આ વળતર નેગેટિવ થઈ જાય છે.

બચત ખાતા પર કેવી રીતે થાય છે નુકસાન

અહીં તમે એક ફોર્મ્યુલાથી તમારી બચત પર મળનારા ખરેખર વળતરની ગણતરી કરી શકો છો. ફાઈનાન્સની ભાષામાં તેને રિયલ રેટ ઓફ રિટર્ન કહે છે.

શું છે ફોર્મ્યુલા

રિયલ રેટ ઓફ રિટર્ન = [(1+નોમિનલ રેટ)/ (1+મોંઘવારી)] -1

હવે અહીં તમે અલગ અલગ બેંક પર મળનારા વ્યાજ પ્રમાણે તેને ચેક કરી શકો છો.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

બચત ખાતા પર વ્યાજ: 2.75 ટકા
હાલનો મોંઘવારી દર (CPI): 5.03 ટકા
રિયલ રેટ ઓફ રિટર્ન: [(1+2.75)/ (1+5.03)] -1 = -2.171

ICICI બેંક

બચત ખાતા પર વ્યાજ: 3.50 ટકા
હાલનો મોંઘવારી દર : 5.03 ટકા
રિયલ રેટ ઓફ રિટર્ન: [(1+3.50)/ (1+5.03)] -1 = -1.457

HDFC બેંક

બચત ખાતા પર વ્યાજ: 3.50 ટકા
હાલનો મોંઘવારી દર : 5.03 ટકા
રિયલ રેટ ઓફ રિટર્ન: [(1+3.50)/ (1+5.03)] -1 = -1.457

પંજાબ નેશનલ બેંક (PNB)

બચત ખાતા પર વ્યાજ: 3.00 ટકા
હાલનો મોંઘવારી દર (CPI): 5.03 ટકા
રિયલ રેટ ઓફ રિટર્ન: [(1+3.00)/ (1+5.03)] -1 = -1.933

બેંક ઓફ બરોડા

બચત ખાતા પર વ્યાજ: 3.00 ટકા
હાલનો મોંઘવારી દર (CPI): 5.03 ટકા
રિયલ રેટ ઓફ રિટર્ન: [(1+3.00)/ (1+5.03)] -1 = -1.933

શું કરવું જોઈએ?

નિષ્ણાંતોનું કહેવું છે કે, બચત ખાતામાં માત્ર ઇમરજન્સી માટે રકમ રાખવી યોગ્ય છે. રોકાણકારોએ તેની તુલનામાં સારું વળતર આપનાર સુરક્ષિત સ્કીમમાં રોકાણ કરવું જોઈએ. તેમાં અન્ય નાની બચત યોજનાઓ જેમ કે, એફડી (FD), એનએસસી - National Savings Certificates (NSC), કેવીપી - Kisan Vikas Patra(KVP), ટાઈમ ડિપોઝિટ - Time Deposit Account(TD) જેવી સ્કીમ છે. જ્યારે ડેટ ફંડ કેટેગરિમાં પણ 1 દિવસથી 6 મહિનાની મેચ્યોરિટીવાળી સ્કીમ છે, જેમ કે ઓવરનાઈટ ફંડ, લિક્વિડ ફંડ, અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ, શોર્ટ ટર્મ ફંડ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાંAhmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયોBhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત, દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget