શોધખોળ કરો

સરકારની આ સ્કીમનો અત્યાર સુધી 10 લાખથી વધુ લોકો લઈ ચૂક્યા છે લાભ, 5 ટકા વ્યાજ દરે મળે છે લોન

સરકારની આ સ્કીમનો અત્યાર સુધી 10 લાખથી વધુ લોકો લઈ ચૂક્યા છે લાભ, 5 ટકા વ્યાજ દરે મળે છે લોન

સરકારની આ સ્કીમનો અત્યાર સુધી 10 લાખથી વધુ લોકો લઈ ચૂક્યા છે લાભ, 5 ટકા વ્યાજ દરે મળે છે લોન

પ્રધાનમંત્રી મોદી

1/7
PM Vishwakarma Yojana: પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ સરકાર પરંપરાગત વ્યવસાયમાં કામ કરતા લોકોને તાલીમ આપે છે. અને તેમને ઓછા વ્યાજ દરે લોન પણ આપવામાં આવે છે. ભારત સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. સરકારે તાજેતરમાં જ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ સરકાર આર્થિક લાભની સાથે વિશેષ લોકોને લોન પણ આપે છે.
PM Vishwakarma Yojana: પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ સરકાર પરંપરાગત વ્યવસાયમાં કામ કરતા લોકોને તાલીમ આપે છે. અને તેમને ઓછા વ્યાજ દરે લોન પણ આપવામાં આવે છે. ભારત સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. સરકારે તાજેતરમાં જ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ સરકાર આર્થિક લાભની સાથે વિશેષ લોકોને લોન પણ આપે છે.
2/7
આ યોજના 17 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં સરકાર દ્વારા 18 પરંપરાગત નોકરી કરતા લોકોને કૌશલ્ય પ્રશિક્ષણ આપવામાં આવે છે. તો આની સાથે તે લોકોને પોતાનો બિઝનેસ શરુ કરવા માટે ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન પણ આપવામાં આવે છે.
આ યોજના 17 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં સરકાર દ્વારા 18 પરંપરાગત નોકરી કરતા લોકોને કૌશલ્ય પ્રશિક્ષણ આપવામાં આવે છે. તો આની સાથે તે લોકોને પોતાનો બિઝનેસ શરુ કરવા માટે ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન પણ આપવામાં આવે છે.
3/7
સરકારના સેન્ટ્રલ સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, 10 નવેમ્બર, 2024 સુધી આ યોજના હેઠળ 10 લાખથી વધુ લોકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. હાલમાં આ યોજના હેઠળ 34 હજાર લોકો તાલીમ લઈ રહ્યા છે.
સરકારના સેન્ટ્રલ સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, 10 નવેમ્બર, 2024 સુધી આ યોજના હેઠળ 10 લાખથી વધુ લોકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. હાલમાં આ યોજના હેઠળ 34 હજાર લોકો તાલીમ લઈ રહ્યા છે.
4/7
મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, કુલ 23,31,849 લોકોએ આ યોજના માટે સફળતાપૂર્વક અરજી કરી છે. યોજના હેઠળ લોકોને કાર્ડ પણ આપવામાં આવ્યા છે. તો તેમાંથી 10,22,244 લોકોની તાલીમ પણ પૂર્ણ થઈ ગઈ છે.
મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, કુલ 23,31,849 લોકોએ આ યોજના માટે સફળતાપૂર્વક અરજી કરી છે. યોજના હેઠળ લોકોને કાર્ડ પણ આપવામાં આવ્યા છે. તો તેમાંથી 10,22,244 લોકોની તાલીમ પણ પૂર્ણ થઈ ગઈ છે.
5/7
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ, સરકાર પરંપરાગત વ્યવસાયોમાં કામ કરતા લોકોને લાભો પ્રદાન કરે છે, જેમાં લોખંડના કામદારો, લાકડાના કામદારો, કપડાની સિલાઈ કરનારા, પથ્થર કામદારો અને આવા તમામ કામદારોનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ, સરકાર પરંપરાગત વ્યવસાયોમાં કામ કરતા લોકોને લાભો પ્રદાન કરે છે, જેમાં લોખંડના કામદારો, લાકડાના કામદારો, કપડાની સિલાઈ કરનારા, પથ્થર કામદારો અને આવા તમામ કામદારોનો સમાવેશ થાય છે.
6/7
આ તમામ લોકોને કૌશલ્યની તાલીમ આપવામાં આવે છે. જેમાં આધુનિક મશીનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેથી કરીને તે પોતાના કામમાં વધુ સુધારો કરી શકે અને આવકમાં વધારો કરી શકે. તાલીમ પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા લોન આપવામાં આવે છે.
આ તમામ લોકોને કૌશલ્યની તાલીમ આપવામાં આવે છે. જેમાં આધુનિક મશીનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેથી કરીને તે પોતાના કામમાં વધુ સુધારો કરી શકે અને આવકમાં વધારો કરી શકે. તાલીમ પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા લોન આપવામાં આવે છે.
7/7
સરકાર પહેલા 1 લાખ રૂપિયાની લોન આપે છે. તે લોન ચૂકવવામાં આવે છે. ત્યાર બાદ સરકાર બીજી 2 લાખ રૂપિયાની લોન આપે છે. આ યોજનામાં, આ લોન સરકાર દ્વારા 5% ના વ્યાજ દરે આપવામાં આવે છે.
સરકાર પહેલા 1 લાખ રૂપિયાની લોન આપે છે. તે લોન ચૂકવવામાં આવે છે. ત્યાર બાદ સરકાર બીજી 2 લાખ રૂપિયાની લોન આપે છે. આ યોજનામાં, આ લોન સરકાર દ્વારા 5% ના વ્યાજ દરે આપવામાં આવે છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો ઝટકો, સેમ કરન 8 રન બનાવીને આઉટ
CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો ઝટકો, સેમ કરન 8 રન બનાવીને આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો ઝટકો, સેમ કરન 8 રન બનાવીને આઉટ
CSK vs RCB Live Score: RCBએ CSKને આપ્યો ઝટકો, સેમ કરન 8 રન બનાવીને આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Embed widget