શોધખોળ કરો

IRCTC Special Trains: ક્રિસમસ પર ફરવા જવાનો પ્લાન હોય તો મળશે કન્ફર્મ ટિકિટ, રેલવે આવતીકાલથી દોડાવશે આ સ્પેશિયલ ટ્રેન

Indian Railways Special Train: રેલવેએ ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને કેટલીક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનો 3 જાન્યુઆરી સુધી દોડશે.

Indian Railways: ક્રિસમસ (Christmas 2021) અને નવું વર્ષ (New Year 2022) પર જો ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હો તો સારા સમાચાર છે. રેલવેએ ભીડને ધ્યાનમાં રાખીને કેટલીક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો ફેંસલો કર્યો છે. ઈન્ડિયન રેલવેએ જણાવ્યું કે, આ ટ્રેનો 3 જાન્યુઆરી સુધી સંચાલિત કરી શકાશે. મુસાફરો કાઉન્ટર કે પછી IRCTC Website પરથી ટિકિટ બુક કરી શકે છે.

સેન્ટ્રલ રેલવેએ આપી જાણકારી

સેન્ટ્રલ રેલવે દ્વારા ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. રેલવે દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને 20 નવેમ્બર એટલે કે આજથી બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.

2 જાન્યુઆરી સુધી દોડશે ટ્રેન

ટ્રેન નંબર 01596-મડગાંવ જંકશન-પનવેલ સ્પેશિયલ ટ્રેન મડગાંવ જંકશનથી 21 નવેમ્બર થી 2 જાન્યુઆરી 2022 સુધી સંચાલિત થશે.આ ટ્રેન દર રવિવારે દોડશે. ટ્રેન મડગાંવ જંકશનથી વાગે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 3.15 કલાકે પનવેલ પહોંચશે.

ક્યાં ક્યાં રોકાશે ટ્રેન

રેલવે દ્વારા જણાવવામાં આવ્યા મુજબ આ ટ્રેન કરમાલી, થિવિમ, સાવંતવાડી રોડ, કુડાલ, સિંધુદુર્ગ, કંકાવલી, વૈભવવાડી રોડ, રાજાપુર રોડ, અદાવલી, રત્નાગિરી, સંગમેશ્વર રોડ, સાવરદા, ચિપલૂન, ખેડ, માનગાંવ અને રોહા સ્ટેશન પર થોભશે.

કોરોના ગાઇડલાઇનનું કરવું પડશે પાલન

રેલવે વિભાગે કહ્યું કે, સફર દરમિયાન રાજ્ય અને કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલી તમામ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું પડશે, મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝેશનનું ધ્યાન રાખવું પડશે. આ ઉપરાંત સરકારની ગાઇડલાઇનને રેલવે સ્ટેશન તથા ટ્રેનમાં ફોલો કરવી જરૂરી છે.

આ પણ વાંચોઃ Swachh Survekshan Awards 2021: ગુજરાતનું આ શહેર દેશમાં બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર, જાણો પ્રથમ નંબરે કોણ રહ્યું

Rajkot: પાટીદાર આંદોલનને લઈ સી.આર.પાટીલે શું આપ્યું મોટું નિવેદન ? જાણો વિગત

Coronavirus: કોરોના વાયરસ વધારી રહ્યો છે મૃત શિશુ પેદા થવાનો અને ગર્ભપાતનો ખતરોઃ રિસર્સ

Gujarat Corona Cases: ગુજરાતમાં 10 દિવસમાં એક્ટિવ કેસમાં 54 ટકાનો વધારો, અમદાવાદના કયા પોશ વિસ્તારના લોકોમાં ફેલાયો ફફડાટ ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK
CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK
CSK vs RCB Live Score: સોલ્ટની તોફાની બેટિંગ, વિકેટની શોધમાં CSK
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Embed widget