શોધખોળ કરો

Reliance Retail Update: ઇન્વેસ્ટમેન્ટ ફર્મ KKR એ રિલાયન્સ રિટેલમાં 2069.50 કરોડ રૂપિયાનું કર્યું રોકાણ, ખરીદી 1.42 ટકાની હિસ્સેદારી

આ ડીલ સાથે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ ઈક્વિટી મૂલ્યની દ્રષ્ટિએ દેશની ચોથી સૌથી મોટી કંપની બની ગઈ છે

Reliance Retail Ventures Limited Update: ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ KKRએ પોતાની કંપની મારફતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિટેલ કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં 2069.50 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણ સાથે રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં KKRનો હિસ્સો 1.17 ટકાથી વધીને 1.42 ટકા થયો છે. KKR એ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં આ હિસ્સો 8.361 લાખ કરોડ રૂપિયાના મૂલ્યમાં ખરીદ્યો છે. આ ડીલ સાથે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ ઈક્વિટી મૂલ્યની દ્રષ્ટિએ દેશની ચોથી સૌથી મોટી કંપની બની ગઈ છે.          

રિલાયન્સ રિટેલ વેન્ચર્સની પેરન્ટ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એક્સચેન્જને જણાવ્યું કે KKR એ તેના ફોલો-ઓન રોકાણના ભાગરૂપે રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં વધારાનો 0.25 ટકા હિસ્સો ખરીદવાનો નિર્ણય કર્યો છે. અગાઉ 2020 માં KKR એ રિલાયન્સ રિટેલમાં 5550 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. હવે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ KKRનો હિસ્સો વધીને 1.42 ટકા થઈ ગયો છે. અગાઉ રિલાયન્સ રિટેલ વેન્ચર્સે 2020માં વૈશ્વિક રોકાણકારો પાસેથી 4.21 લાખ કરોડ રૂપિયાના વેલ્યૂએશન પર 47,265 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આ વૈશ્વિક રોકાણકારોમાં KKRનો પણ સમાવેશ થતો હતો.               

ઓગસ્ટ મહિનામાં જ કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ રિલાયન્સ રિટેલમાં 0.99 ટકા હિસ્સો 8278 કરોડ રૂપિયામાં 100 અબજ ડોલરની કિંમતે ખરીદ્યો હતો. 2020 પછી છેલ્લા ત્રણ વર્ષમાં રિલાયન્સ રિટેલનું વેલ્યુએશન લગભગ બમણું થઈ ગયું છે.                                                                                                              

આ ડીલ પર રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડાયરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં રોકાણકાર તરીકે KKR તરફથી અમને જે સતત સમર્થન મળી રહ્યું છે તેનાથી અમે ખૂબ જ ખુશ છીએ. અમે KKR સાથેની ભાગીદારીનો ખૂબ આદર કરીએ છીએ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં તેમનું નવુ રોકાણ રિલાયન્સ રિટેલ વેન્ચર્સની દ્રષ્ટિ અને ક્ષમતામાં તેમનો વિશ્વાસ દર્શાવે છે.              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget