શોધખોળ કરો

PAN Card માં છે ભૂલ, આ સરળ સ્ટેપ્સ અપનાવીને કરો સુધાારો

PAN Card આજે ખૂબ જરૂરી થઈ ગયું છે. નાણાકીય ટ્રાન્ઝેક્શન વખતે તેની ખાસ જરૂર પડે છે.

PAN Card Update: પેન કાર્ડ આજના સમયમાં ખૂબ જરૂરી ડોક્યુમેંટ  (Important Documents) પૈકીનું એક છે. તેની જરૂરિયાત બેંક, હોસ્પિટલ, કોલેજ, જોબ દરેક જગ્યાએ પડે છે. પરંતુ ઘણી વખત અરજીકર્તાનું ખોટું નામ કે તેના પિતાના નામમાં ભૂલ હોય છે. તેથી આ ભૂલ સુધારવામાં ઘણી મહેનત થાય છે. જો તમારી પાસે પાન કાર્ડ હોય અને તેમાં ભૂલ હોય તો અહીં અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે આ ભૂલોને સુધારી શકો છે. ઘરે બેઠા કેવી રીતે પાન કાર્ડમાં રહેલી ભૂલ સુધારી શકાય તે જોઈએ.

Steps to Correct Details in PAN Card

Step 1: પાન કાર્ડમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો સૌથી પહેલા તમે https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html પર ક્લિક કરો.
Step 2: તેના પર ક્લિક કરવાની સાથે તમે સીધા NSDL ની વેબસાઇટ પર પહોંચી જશો. જે બાદ જરૂરી ડિટેલ્સ ભરો.
Step 3: આ પથી અંતિમ ઓપ્શન પર જઈ Changes or Correction in existing PAN Data / Reprint of PAN Card પર ક્લિક કરો.
Step 4: આ પછી પણ તમારી પાસે અનેક ડિટેલ્સ માંગવામાં આવશે. જે તમામ ડિટેલ્સ ભરી દો.
Step 5: જે બાદ તમારે Captcha ભરવો પડશે.
Step 6: આ પછી verificationમાં તમે આધાર, પાસપોર્ટ કે અન્ય Document આપી શકો છો.
Step 7: જે બાદ તમારે વેરિફિકેશન માટે પેમેન્ટ કરવું પડશે. પેમેન્ટ કર્યા બાદ બેંક રેફરન્સ નંબર અને ટ્રાન્ઝેક્શન નંબર આશે. આ બંનેને સેવ કરીને રાખો.
Step 8: જે બાદ ફોર્મ ખુલશે અને આ ફોર્મમાં જે વિગત સુધારવાની હોય તો ભરો.
Step 9: આ પછી Submit બટન પર ક્લિક કરો.
Step 10:  થોડા દિવસો રાહ જોયા બાદ update આધાર કાર્ડ મળી જશે.

આ પણ વાંચોઃ ગોળના આ ઉપાય તમને બનાવી શકે ચે ધનવાન, જીવનની તમામ મુશ્કેલીઓ થઈ જશે છૂમંતર

Hyundai આગામી વર્ષે નવા લુક સાથે ભારતમાં લોન્ચ કરશે Creta Facelift વર્ઝન

ઓક્ટોબર મહિનામાં પેસેન્જર વ્હીકલ અને ટુ વ્હીલરના વેચાણમાં કેટલા ટકાનો થયો ઘટાડો ? જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
નવસારી જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા મોટુ ભંગાણ, 30થી વધુ કાર્યકરો BJPમાં જોડાયા
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Prayagraj Traffic Jam: ત્રણ દિવસમાં પ્રયાગરાજમાં પહોંચી 15 લાખ ગાડીઓ, કોણે કહ્યુ- સેના તૈનાત કરો'
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
IPL 2025: આગામી સપ્તાહમાં જાહેર થઇ શકે છે IPL 2025નો કાર્યક્રમ, જાણો ક્યાં રમાઇ શકે છે ફાઇનલ?
India Energy Weekની આજથી શરૂઆત,  PM મોદીએ કહ્યુ- 'વિકસિત ભારત માટે આગામી બે દાયકા મહત્વપૂર્ણ'
India Energy Weekની આજથી શરૂઆત, PM મોદીએ કહ્યુ- 'વિકસિત ભારત માટે આગામી બે દાયકા મહત્વપૂર્ણ'
રાજકોટમાં મધરાતે ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા મારી બે સગા ભાઇની કરાઇ હત્યા
રાજકોટમાં મધરાતે ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા મારી બે સગા ભાઇની કરાઇ હત્યા
માયાભાઈ આહિરની ચાલુ કાર્યક્રમે લથડી તબિયત, છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ
માયાભાઈ આહિરની ચાલુ કાર્યક્રમે લથડી તબિયત, છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
Embed widget