શોધખોળ કરો

Vehicles Insurance: હવે કારનો વીમો નહી હોય તો થશે જેલ, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

Ministry of Road Transport & Highways: કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતોના જોખમને રોકવા માટે એક મોટો નિર્ણય લીધો છે. કારનો વીમો લેવામાં બેદરકારી દાખવવા બદલ હવે તમે જેલ પણ જઈ શકો છો.

Ministry of Road Transport & Highways: કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતોના જોખમને રોકવા માટે એક મોટો નિર્ણય લીધો છે. હવે વાહનો માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે. થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ન હોવો એ હવે સજાપાત્ર ગુનો બની ગયો છે. કારનો વીમો લેવામાં બેદરકારી દાખવવા બદલ હવે તમે જેલ પણ જઈ શકો છો.

થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ વિના વાહન ચલાવવું એ સજાપાત્ર ગુનો છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, માન્ય મોટર થર્ડ પાર્ટી વીમા વિના વાહન ચલાવવું એ સજાપાત્ર ગુનો છે. મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 146 મુજબ, ભારતીય રસ્તાઓ પર ચાલતા તમામ વાહનોએ થર્ડ પાર્ટી જોખમોને આવરી લેવા માટે ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો ફરજિયાત છે. થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ હવે કાનૂની જરૂરિયાત છે. તેની મદદથી અકસ્માતો અને નુકસાનના કિસ્સામાં પીડિતોને સહાય પૂરી પાડી શકાય છે.

દંડની સાથે જેલ પણ થઈ શકે છે

માહિતી અનુસાર, હવે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ વિના વાહન ચલાવવા અથવા ચલાવવાની મંજૂરી આપવી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આવા લોકોને કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દંડની સાથે જેલ પણ ભોગવવી પડી શકે છે. નવા નિયમો અનુસાર, પહેલીવાર ગુનામાં 3 મહિના સુધીની જેલ અને 2000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો બીજી વખત દોષી સાબિત થાય તો 3 મહિના સુધીની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

શક્ય તેટલી વહેલી તકે તમારી પોલિસી રિન્યૂ કરો

આવી સ્થિતિમાંજો તમારી કારનો વીમો સમાપ્ત થઈ ગયો છે અથવા સમાપ્ત થવા જઈ રહ્યો છે, તો તરત જ પોલિસી રિન્યૂ કરો. નહી તો આ ભૂલ ઘણી મોંઘી સાબિત થઈ શકે છે. આ નિયમોનો અમલ કરવાની જવાબદારી સક્ષમ અધિકારીઓ પર મૂકવામાં આવી છે.                                                                                                             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget