શોધખોળ કરો

‘શ્રાવણ’ મહિનામાં ટ્રેનોમાં 'નોન વેજ' નહીં મળે? IRCTCએ ટ્વિટ કરીને આપ્યો આવો ચોંકાવનારો જવાબ

શ્રાવણ મહિનામાં ડુંગળી અને લસણ વગર ભોજન પીરસવામાં આવશે. ફળો પણ આપવામાં આવશે. આ વ્યવસ્થા શ્રાવણ માસ દરમિયાન લાગુ રહેશે.

Sawan IRCTC: ભારતમાં રહેતા મોટા ભાગના હિંદુઓ પવિત્ર શ્રાવણ મહિનામાં 'નોન-વેજ' ખાતા નથી. શ્રાવણના દરેક સોમવારે પણ ભક્તો ઉપવાસ રાખે છે. શ્રાવણને લઈને રેલવેના ફૂડ મેનુ સાથે જોડાયેલા સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રાવણ દરમિયાન મુસાફરોને ટ્રેનોમાં નોન-વેજ ફૂડ નહીં મળે. આવો તમને જણાવીએ કે આ દાવામાં કેટલી સત્યતા છે.

IRCTCએ ટ્વીટ કરીને આવા દાવાઓને નકાર્યા છે. એવા અહેવાલો હતા કે 'શ્રાવણ' મહિનામાં બિહારમાં મુસાફરોને માત્ર શાકાહારી ભોજન જ પીરસવામાં આવશે. સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બિહારના ભાગલપુરમાં IRCTCએ જાહેરાત કરી છે કે 'શ્રાવણ' દરમિયાન ટ્રેનોમાં મુસાફરોને માત્ર શાકાહારી ભોજન આપવામાં આવશે.

આ અહેવાલો વાયરલ થયા પછી, IRCTCએ ટ્વીટ કરીને આ દાવાઓને નકારી કાઢ્યા. IRCTCએ કહ્યું કે વિભાગ દ્વારા આવી કોઈ સૂચના આપવામાં આવી નથી. IRCTCએ ટ્વિટર પોસ્ટમાં લખ્યું છે કે આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી. તમામ માન્ય વસ્તુઓ ફૂડ યુનિટમાંથી મુસાફરોને વેચાણ માટે ઉપલબ્ધ છે.

વાયરલ મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે શ્રાવણ મહિનામાં ડુંગળી અને લસણ વગર ભોજન પીરસવામાં આવશે. ફળો પણ આપવામાં આવશે. આ વ્યવસ્થા શ્રાવણ માસ દરમિયાન લાગુ રહેશે. શ્રાવણ શરૂ થતાની સાથે જ 4 જુલાઈથી માંસાહારી ભોજન બંધ કરી દેવામાં આવશે. સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવશે. IRCTCએ આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે.

આઈઆરસીટીસીએ ટ્વીટર પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, IRCTC દ્વારા આવી કોઈ સૂચના જારી કરવામાં આવી નથી. તમામ માન્ય વસ્તુઓ ફૂડ યુનિટમાંથી મુસાફરોને વેચાણ માટે ઉપલબ્ધ છે.

જો તમે રેલવેમાં મુસાફરી કરી રહ્યા હોવ અને તમારે રેલવે સ્ટેશન પર જ રોકાવું હોય તો તમને સ્ટેશન પર જ રૂમ મળી જશે. તમારે કોઈ હોટેલ કે ક્યાંય જવાની જરૂર નથી. આ રૂમ ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. તો ચાલ જાણીએ કે કેટલા રૂપિયામાં અને કેવી રીતે ટિકિટ બુક કરાવી શકશો. રેલવે સ્ટેશન પર મુસાફરોને રહેવા માટે હોટલ જેવા રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ એક એસી રૂમ હશે અને તેમાં સૂવા માટે બેડ અને રૂમની તમામ જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ હશે. એક રાત માટે રૂમ બુક કરાવવા તમારે 100 રૂપિયાથી 700 રૂપિયા ચૂકવવા પડી શકે છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?

વિડિઓઝ

Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP
PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Embed widget