શોધખોળ કરો

હવે પોસ્ટ ઓફિસમાંથી આ સેવાનો પણ મળશે લાભ, નવી સવલત ઉભી થતાં લોકોને રાહત મળશે

દેશની તમામ પોસ્ટ ઓફિસના કોમન સર્વિસ સેન્ટર પર  લોકો માટે ટપાલ સેવા, બેંકિંગ તેમજ વીમા ક્ષેત્ર માટેની વિવિધ સર્વિસ પુરી પાડવામાં આવે છે.

હવે પોસ્ટ ઓફિસમાંથી પણ આઈટી રિટર્ન ભરી શકાશે. ભારતીય ડાક વિભાગ એટલે કે ઇન્ડિયા પોસ્ટે કરદાતાઓને ઘરઆંગણે સુવિધા મળી રહે તે હેતુસર પોસ્ટ ઓફિસમાંથી પણ આવકવેરાનું રિટર્ન ભરી શકાય તે માટે નવી સવલત આપવાની શરૂઆત કરાઈ છે.

આ સાથે હવે પોસ્ટ વિભાગમાં વિવિધ 73 જેટલી આલગ આલગ સર્વિસ પૂરી પાડવામાં આવશે. દેશમાં હાલ 1 લાખ 54 હજાર 965 જેટલી પોસ્ટ ઓફિસ કાર્યરત છે. જે પૈકી 1 લાખ 39 હજાર 67 ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ છે.

દેશની તમામ પોસ્ટ ઓફિસના કોમન સર્વિસ સેન્ટર પર  લોકો માટે ટપાલ સેવા, બેંકિંગ તેમજ વીમા ક્ષેત્ર માટેની વિવિધ સર્વિસ પુરી પાડવામાં આવે છે. આ સેન્ટર પર કુલ 73 જેટલી સર્વિસ પુરી પડાય છે. જેમાં કેટલીક ઇ-સર્વિસનો પણ સમાવેશ થાય છે.

મોટા શહેરોને બાદ કરતા નાના-શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આવકવેરા રિટર્ન ભરવામાં ખુબ તકલીફ પડતી હોય છે. પરંતુ હવે પોસ્ટ ઓફિસમાં આઈટી રિટર્ન ભરવાની સવલત ઊભી થતાં મોટાપાયે રાહત થશે.

ઇન્ડિયા પોસ્ટે 14 જુલાઈના રોજ તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી તેની જાહેરાત કરી છે, તેણે જણાવ્યું કે તમારે હવે તમારા આવકવેરા ભરવા માટે દૂર જવાની જરૂર નથી. તમે તમારી નજીકની પોસ્ટઓફિસ CSC કાઉન્ટર આસાનીથી આવકવેરા રિટર્સ સુધી પહોંચી શકો છો. પોસ્ટ ઓફિસ સીએસસી દેશભરમાં ફેલાયેલા કાઉન્ટરો એક બિંદુ દ્વારા લોકોને પોસ્ટલ, બેંકિંગ અને વીમા સેવાઓ જેવી ઘણી આર્થિક સેવાઓ પ્રદાન કરે છે આ પોસ્ટ ઓફિસ સીએસસી કાઉન્ટરો ઘણી સરકારી સેવાઓ અને માહિતી પ્રદાન કરે છે તે લોકોને બીજી ઘણી ઇલેક્ટ્રોનિક સેવાઓ પણ પ્રદાન કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર
1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર
નાની બચત યોજના પર મોટો નિર્ણય: PPF અને સુકન્યા સમૃદ્ધિના નવા વ્યાજ દરો જાહેર!
નાની બચત યોજના પર મોટો નિર્ણય: PPF અને સુકન્યા સમૃદ્ધિના નવા વ્યાજ દરો જાહેર!
લગ્નની સીઝનમાં સોના-ચાંદીમાં ભડકો! ચાંદીમાં ₹7,000 અને સોનામાં ₹3,700 નો ઉછાળો; જુઓ લેટેસ્ટ રેટ
લગ્નની સીઝનમાં સોના-ચાંદીમાં ભડકો! ચાંદીમાં ₹7,000 અને સોનામાં ₹3,700 નો ઉછાળો; જુઓ લેટેસ્ટ રેટ

વિડિઓઝ

PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
Embed widget