શોધખોળ કરો

એક એપ્રિલથી થશે UPIમાં મોટા ફેરફારો! NPCIએ જાહેર કરી નવી ગાઇડલાઇન

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરતા લાખો યુઝર્સ માટે ટૂંક સમયમાં એક મોટો ફેરફાર થવાનો છે

New UPI Guidelines by NPCI: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરતા લાખો યુઝર્સ માટે ટૂંક સમયમાં એક મોટો ફેરફાર થવાનો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ બેન્કો અને UPI એપ્સ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જે 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. આ ફેરફાર હેઠળ બેન્કો અને UPI સર્વિસ પ્રોવાઇડર્સે દર અઠવાડિયે UPI મોબાઇલ નંબરની માહિતી અપડેટ કરવી પડશે, જેથી ખોટા ટ્રાન્જેક્શન સંબંધિત સમસ્યાઓને અટકાવી શકાય. આ ઉપરાંત UPI ID સોંપતા પહેલા યુઝર્સ પાસેથી સ્પષ્ટ પરવાનગી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે.

NPCI ની નવી ગાઇડલાઇન

NPCI ની નવી માર્ગદર્શિકાનો હેતુ યુપીઆઇ ટ્રાન્જેક્શનને વધુ સુરક્ષિત બનાવવાનો છે. વારંવાર મોબાઇલ નંબર બદલવાથી અથવા નવા ગ્રાહકોને ફરીથી સોંપવાથી ભૂલભરેલા UPI ટ્રાન્જેક્શનનું જોખમ વધ્યું હતું. આને ધ્યાનમાં રાખીને NPCI એ બેન્કો અને UPI એપ્સને નિયમિતપણે મોબાઇલ નંબર અપડેટ કરવાની સૂચના આપી છે. આનાથી જૂના મોબાઇલ નંબરોને કારણે થતી ભૂલો અટકશે અને UPI સિસ્ટમ પહેલા કરતાં વધુ સુરક્ષિત અને વધુ વિશ્વસનીય બનશે.

બેન્કો માટે કડક ગાઇડલાઇન

આ અંગે NPCI એ સ્પષ્ટ કર્યું છે કે આ નવા નિયમોનું પાલન કરવા માટે તમામ બેન્કો અને UPI એપ્સે 31 માર્ચ, 2025 સુધી રાહ જોવી પડશે. આ પછી 1 એપ્રિલ, 2025થી બધા સર્વિસ પ્રોવાઇડર્સ મહિનામાં એકવાર NPCI ને રિપોર્ટ મોકલવાનો રહેશે કે તેઓ UPI ID ને યોગ્ય રીતે મેનેજ કરી રહ્યા છે કે નહીં.              

મોબાઇલ નંબર રિસાયક્લિંગ 

ભારતના ટેલિકોમ્યુનિકેશન વિભાગના નિયમો અનુસાર, જો કોઈ મોબાઇલ નંબર 90 દિવસ સુધી ઉપયોગમાં ન આવે તો તે નવા ગ્રાહકને અલોટ કરી શકાય છે. આને મોબાઇલ રિસાયક્લિંગ કહેવામાં આવે છે. જ્યારે જૂનો નંબર નવા યુઝરને આપવામાં આવે છે, ત્યારે UPI એકાઉન્ટ્સ અને તેની સાથે જોડાયેલા ટ્રાન્જેક્શનમાં કેટલીક ભૂલ હોઈ શકે છે.                                                                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI ની 444 દિવસની સ્પેશિયલ FD માં રોકો 2,00,000 રૂપિયા, જાણો વ્યાજ સાથે પાછા કેટલા મળશે?
SBI ની 444 દિવસની સ્પેશિયલ FD માં રોકો 2,00,000 રૂપિયા, જાણો વ્યાજ સાથે પાછા કેટલા મળશે?
રેલવે બોર્ડનો મોટો નિર્ણય: 2 લાખ કર્મચારીઓનો પગાર વધશે, બે વર્ષનું એરિયર્સ પણ મળશે
રેલવે બોર્ડનો મોટો નિર્ણય: 2 લાખ કર્મચારીઓનો પગાર વધશે, બે વર્ષનું એરિયર્સ પણ મળશે
1 એપ્રિલથી ATM અને UPI ના નિયમો બદલાશે: HDFC, PNB અને બંધન બેંકના ગ્રાહકોને પડશે સીધી અસર!
1 એપ્રિલથી ATM અને UPI ના નિયમો બદલાશે: HDFC, PNB અને બંધન બેંકના ગ્રાહકોને પડશે સીધી અસર!
અચાનક પૈસાની કટોકટી આવી જાય તો શું કરશો? આ સરળ રીતથી મુશ્કેલીમાંથી આવી શકશો બહાર
અચાનક પૈસાની કટોકટી આવી જાય તો શું કરશો? આ સરળ રીતથી મુશ્કેલીમાંથી આવી શકશો બહાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
Embed widget