શોધખોળ કરો

Ola Electric Scooter: આ 10 રંગોમાં મળશે Olaનું ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો ક્યારે થશે લોન્ચ

ઓલા ઇલેક્ટ્રિકે દાવો કર્યો છે કે, સ્કૂટરમાં મોટું બૂટ સ્પેસ પણ મળશે.

Ola Electric Scooterએ ભારતમાં લોન્ચ પહેલા જ ધૂમ મચાવી દીધી છે. ગ્રાહકો બુકિંગ માડે પડાપડી કરી રહ્યા છે. તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે માત્ર 24 કલાકમાં આ સ્કૂટરના એક લાખ બુકિંગ થઈ ગઆ હતા, જેથી આ વિશ્વનું ‘મોસ્ટ પ્રી બુક્ડ સૂકટર’ બની ગયું. જ્યારે હવે તેને લઈને અન્ય જાણકારી સામે આવી છે. ઓલા ઇલેક્ટ્રિકના સીઈઓ ભાવિશ અગ્રહાવાલે ટ્વીટ કરીને કહ્યું કે, આ સ્કૂટર 10 કલર ઓપ્શન્સની સાથે લોન્ચ કરવામાં આવશે.

આ રંગોમાં મળશે સ્કૂટર

ભાવિશ અગ્રવાલ અનુસાર ગ્રાહક આ સ્કૂટરને પેસ્ટલ રેડ, પેસ્ટલ યેલો, પેસ્ટલ બ્લૂ, મેટાલિક સિલ્વર, મેટાલિક ગોલ્ડ, મેટાલિક પિંક, મેટ બ્લેક, મેટ બ્લૂ, મેટ ગ્રે કલર ઓપ્શનની સાથે તેને ખરીદી શકશે. આ પહેલા તેને પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે, ‘ભારતની ઇલેક્ટ્રિક વ્હીકલ  ક્રાન્તિ માટે એક શાનદાર શરૂઆત. 100,000+ ક્રાંતિકારીઓનો ખૂબ જ આભાર જે અમારી સાથે જોડાયા અને પોતાનું સ્કૂટર બુક કરાવ્યું.’

સ્કૂટરની થશે હોમ ડિલીવરી

Ola પોતાના ઈ-સ્કૂટરની હોમ ડિલીવરી કરશે, એટલે કે કંપની સીધા જ ખરીદદારોના ઘર સુધી પહોંચાડશે. ઓલા એક ડાયરેક્ટર ટૂ કન્ઝ્યૂમર સેલ્સ મોડલનો ઉપયોગ કરશે, માટે સંપૂર્ણ ખરીદ પ્રક્રિયા નિર્માતા અને ખરીદદારની વચ્ચે હશે, જેથી ઓલાને એક પારંપરિક ડીલરશિપ નેટવર્ક સ્થાપવાની જરૂરત નહીં રહે.

આ મહિનાના અંતે સુધીમાં મળવાની શકયતા

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ આ મહિનાના અંતમાં શરૂ થઇ શકે છે. ઓલા ઇલેક્ટ્રિકે દાવો કર્યો છે કે, સ્કૂટરમાં મોટું બૂટ સ્પેસ પણ મળશે. ઉપરાંત વિના ચાવીના અનુભવ માટે એપ બેસ્ડ પણ મળશે. જેને સ્માર્ટ ફોન કનેક્ટિવિટી સાથે લાવવામાં આવશે. ઓલાએ દાવો કર્યો છે કે, ઇલેક્ટ્રિક સ્કૂટર અર્ગોનોમિક સીટિંગ સાથે આવશે.

18 મિનીટમાં 50 ટકા સુધી થશે ચાર્જ
Ola અનુસાર આ ઇલેક્ટ્રિક સ્કૂટર માટે એક મજબૂત ચાર્જિંગ નેટવર્ક જોઇતુ હોય છે, અને કંપનીનો દાવો છે કે અમારુ હાઇપર ચાર્જર નેટવર્ક સૌથી મોટુ ચાર્જિંગ નેટવર્ક હશે. જેમાં ટૂ-વ્હીલર્સ ચાર્જ કરી શકાશે. આ ચાર્જિંગ નેટવર્ક દેશભરના 400 શહેરોમાં હશે. જેમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ થઇ શકશે. આમાં 100000 ચાર્જિંગ પૉઇન્ટ આપવામાં આવશે. આ ચાર્જિંગ નેટવર્ક એટલુ દમદાર હશે કે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર 18 મિનીટમાં 50 ટકા સુધી ચાર્જ કરી શકાશે. ત્યારબાદ 75 કિલોમીટર સુધીની રેન્જ આપશે. કંપનીએ હજુ આની કિમત વિશે કોઇ ખુલાસો કર્યો નથી.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget