શોધખોળ કરો

Oyo કર્મચારીઓ માટે માઠા સમાચાર, સંકટમાં હજારો કર્મચારીઓની નોકરી, જાણો વિગત

કંપની ત્રણ મહિનામાં 1200 કર્મચારીઓની છટણી કરશે. ઓયો તરફથી ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું છે કે કાર્ય કુશળતામાં કમીના કારણે કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે.

નવી દિલ્હીઃ ઓયો હોટલ્સ માટે કામ કરતાં કર્મચારીઓ માટે માઠા સમાચાર છે. કંપનીના કર્મચારીઓ પર નોકરી જવાનો ખતરો ઉભો થયો છે. ઓયોએ ચીન અને ભારતમાંથી હજારો કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યા છે. જાણકારી પ્રમાણે સોફ્ટબેંક દ્વારા સંચાલિત તંરની પર સંકટના વાદળો છવાયા છે. સૂત્રના જણવાયા મુજબ ચીનમાં પરફોર્મંસનું કારણ આપી 5 ટકા કર્મચારીઓની છટણી કરીદેવામાં આવી છે તો ભારતમાં 12 ટકા કર્મચારી છુટ્ટા કરી દેવામાં આવ્યા છે. ઓયો હોટલ્સમાં ચીનમાં આશરે 12,000 કર્મચારી હતા તો ભારતમાં પણ 10,000 લોકો કામ કરે છે. કંપની ત્રણ મહિનામાં 1200 કર્મચારીઓની છટણી કરશે. ઓયો તરફથી ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું છે કે કાર્ય કુશળતામાં કમીના કારણે કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે. ઓયોએ સેલ્સ, સપ્લાઇ અને ઓપેશન વિભાગમાં મોટાભાગના કર્મચારીઓની છટણી કરી છે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, ટેકનિકલ ડેવલપમેન્ટના કારણે કામ ઘણું ઘટી ગયું છે. તેથી કેટલાક કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે. કર્મચારીઓને બીજા વિભાગમાં શિફ્ટ પણ કરવામાં આવ્યા છે. જે કર્મચારીઓને છટણી કરવામાં આવી છે તેમનો વાર્ષિક પગાર 10 થી 12 લાખ રૂપિયા વચ્ચે છે. ઓયોનો ગ્રોથ સારો હતો પરંતુ છેલ્લા થોડા સમયથી ગ્રાહકોની ફરિયાદોના કારણે પ્રતિષ્ઠા ખરડાઈ છે. ગ્રાહકોની ફરિયાદ હતી કે હોટલના માલિકોનો વ્યવહાર સારો નહોતો. સોફટ બેંકે પણ દીર્ધદ્રષ્ટિથી આમાં રૂપિયા લગાવ્યા હતા પરંતુ છબી ખરાબ થવાના કારણે ગત વર્ષે મોટું નુકસાન થયું હતું. BOB સહિત 3 બેંકોએ આપી નવા વર્ષની ભેટ, કરોડો ગ્રાહકોને થશે ફાયદો CAA-NRC પર મોદીએ મમતાને રોકડું પરખાવ્યું; અહીં બીજો કાર્યક્રમ, દિલ્હી આવીને વાત કરો ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, જાણો 12 અને 13 તારીખે ક્યાં પડશે કમોસમી વરસાદ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget