શોધખોળ કરો

PAN Card: પાન કાર્ડ વિના સીનિયર સિટિઝન દાખલ કરી શકે છે ITR ? જાણો વિગતો

ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે શું વરિષ્ઠ નાગરિક પાનકાર્ડ વિના ITR ભરી શકે છે?

ITR Filing :  PAN કાર્ડ એક ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે, જેનો ઉપયોગ નાણાકીય હેતુઓ અથવા બેન્ક સંબંધિત કાર્યો માટે થાય છે. આઈટીઆર ફાઈલ કરવાથી લઈને બેન્ક એકાઉન્ટ ઓપન કરાવવા સુધી તમામ કામોમાં પાન કાર્ડ જરૂરી છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે શું વરિષ્ઠ નાગરિક પાનકાર્ડ વિના ITR ભરી શકે છે?     

શું વરિષ્ઠ નાગરિકો PAN વિના ITR ભરી શકે છે?

જો કોઈ વરિષ્ઠ નાગરિકે વિવિધ બેન્કોમાં FD જમા કરાવી હોય અને ટેક્સ કપાતથી બચવા માટે 15G ફોર્મ પણ સબમિટ કર્યું હોય, પરંતુ બેન્કે PAN સબમિટ ન કરવાને કારણે 20 ટકા ટેક્સ કાપી નાખ્યો છે. આવી સ્થિતિમાં, તમે ITR ફાઇલ કરીને રિફંડ માટે દાવો કરી શકો છો. આ કારણોસર ફોર્મ 15H સબમિટ કરવું જોઈએ.                                      

ITR ફાઇલ કરી શકાય નહીં

જો તમારી પાસે પાન કાર્ડ ન હોય તો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકતા નથી. જો બેન્ક દ્વારા ટેક્સ કાપવામાં આવ્યો હોય અને તમે રિફંડ મેળવવા માંગતા હોવ તો ITR ભરવું ફરજિયાત છે. પાન કાર્ડ વિના તમને ITR ભરવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં જો તમારી પાસે PAN કાર્ડ નથી તો તમારે સૌથી પહેલા PAN કાર્ડ માટે અરજી કરવી પડશે.                     

તમે આધારનો ઉપયોગ પણ કરી શકો છો

જો તમારી પાસે PAN કાર્ડ નથી અને તમારી પાસે આધાર છે તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. કોઈપણ વરિષ્ઠ નાગરિક પોતાના નામની આગળ PAN કાર્ડ અથવા આધાર નંબર લખીને બેન્કમાં TDS રિટર્ન અપડેટ કરવાની રિક્વેસ્ટ સબમિટ કરી શકે છે.

નોંધનીય છે કે વ્યક્તિગત કરદાતાઓ માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી, જે સરકારે લંબાવી ન હતી. જો કે ITR ફાઇન સાથે 31 ડિસેમ્બર સુધી અપડેટ કરી શકાય છે. જો તમે તમારા ITR માં કોઈ ભૂલ કરી હોય તો તમે તેને અપડેટ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget