શોધખોળ કરો

PIB Fact Check: ચલણી નોટો પર જોવા મળશે રવિન્દ્રનાથ ટાગોર અને અબ્દુલ કલામની તસવીર ! જાણો વાયરલ મેસેજની હકીકત

Currency Notes: ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે RBI ટૂંક સમયમાં નોટોમાંથી મહાત્મા ગાંધીની તસવીર હટાવીને રવીન્દ્રનાથ ટાગોર, એપીજે અબ્દુલ કલામની તસવીર સાથે બદલવાની તૈયારી કરી રહી છે.

Viral Message of Currency Notes: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દેશની ચલણ એટલે કે ચલણી નોટો સંબંધિત તમામ પ્રકારના નિર્ણયો લે છે. દેશમાં કેટલી નવી કરન્સી છાપવી, જૂની કરન્સી બદલવાના નિયમો, બેંકોમાંથી ફાટેલી જૂની નોટો બદલવાના નિયમોનો નિર્ણય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લે છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા અને ઘણા મીડિયા હાઉસમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય રિઝર્વ બેંકે નોટો પર મહાત્મા ગાંધીની તસવીર બદલવાનો નિર્ણય લીધો છે.

ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રિઝર્વ બેંક ટૂંક સમયમાં જ નોટોમાંથી મહાત્મા ગાંધીની તસવીર હટાવીને રવિન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામની તસવીર સાથે બદલવાની તૈયારી કરી રહી છે. ચાલો જાણીએ કે શું ખરેખર આરબીઆઈએ આવો કોઈ નિર્ણય લીધો છે?

પીઆઈબીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી

પીઆઈબીએ આ વાયરલ મેસેજની હકીકત તપાસી છે. આ ફેક્ટ ચેકમાં પીઆઈબીએ ટ્વિટ કર્યું છે કે આ મેસેજ સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારો છે. આ મેસેજમાં કોઈ સત્યતા નથી. ભારતીય રિઝર્વ બેંક ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીરને રવિન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામની તસવીરો સાથે બદલવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી. આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. આમાં કોઈ સત્ય નથી. સરકાર કે આરબીઆઈએ આવો કોઈ નિર્ણય લીધો નથી.

રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો

છેલ્લા ઘણા દિવસોથી ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ચલણી નોટો પર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર અને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની તસવીર જોઈ શકાય છે. આ માટે RBI અને સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SPMCIL) એ સાથે મળીને નિર્ણય લેવાનો નિર્ણય કર્યો છે. પરંતુ, બાદમાં આરબીઆઈના આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. આરબીઆઈએ કહ્યું છે કે તેની પાસે આવો કોઈ પ્રસ્તાવ નથી.

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget