શોધખોળ કરો

PM મોદીએ મુકેશ અને નીતા અંબાણીનો માન્યો આભાર, કહી આ મોટી વાત, જાણો વિગતે

Reliance Industries એ 30 માર્ચના રોજ પીએમ-કેયર્સ ફંડમાં 500 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 1700થી વધારે લોકો તેનાથી સંક્રમિત થઈ ચુક્યા છે અને 38 લોકોના મોત થયા છે, જ્યારે 151 લોકો સાજા થઈ ગયા છે. કોરોના વાયરસ સામે લડવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના PM-CARES ફંડ દ્વારા લોકો મોટી સંખ્યામાં દાન આપી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પણ તેમાં 500 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના આ પગલા માટે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો આભાર માન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કર્યુ છે, જેમાં લખ્યું કે, “સમગ્ર રિલાયન્સ ટીમ COVID-19 સામે લડાઈમાં પ્રભાવશાળી રીતે તેમનું યોગદાન આપી રહી છે. હેલ્થકેયર હોય કે લોકોની મદદ કરવાની હોય આ લોકો પૂરી રીતે સક્રિય છે. હું મુકેશ અને નીતા અંબાણીને PM-CARES ફંડમાં સહયોહ કરવા અને કોરોના વાયરસના હરાવવા માટે તેમના દ્વારા કરવામાં આવી રહેલા કાર્યો બદલ આભાર વ્યક્ત કરુ છું.” જે બાદ રિલાયન્સ ફાઉન્ડેશને પણ પીએમ મોદીના આ ટ્વિટનો ઉલ્લેખ કરી કરીને ધન્યવાદના પ્રતીકનું ટ્વિટ કર્યુ છે. આ ટ્વિટમાં રિલાયન્સ ફાઉન્ડેશને લખ્યું કે, પરમ આદરણીય પ્રધાનમંત્રીજી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનના લોકો તમારા દ્વારા અમારી પર મૂકેલા વિશ્વાસ માટે કૃતજ્ઞતા અનુભવી રહ્યા છીએ. આ સંકટના સમયમાં અમે તમારી અને સમગ્ર દેશ સાથે ઉભા છીએ તથા વધુને વધુ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તમારી ઉચ્ચ સ્તરની રાજનીતિ 130 કરોડ ભારતીયોને કોવિડ-19 સામે વિજય પ્રાપ્ત કરવા સામૂહિક રીતે પ્રેરિત કરે છે અને દુનિયા માટે ઉદાહરણ રજૂ કરે છે.જય હિંદ ! Reliance Industries એ 30 માર્ચના રોજ પીએમ-કેયર્સ ફંડમાં 500 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કંપનીએ 5-5 કરોડ રૂપિયા મહારાષ્ટ્ર અને ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી હતી. તેની સાથે જ 5 લાખ લોકોને 10 દિવસ સુધી ભોજન ઉપલબ્ધ કરાવવાની વાત કહી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણે મદદનો હાથ લંબાવતી વખતે કહ્યું હતું કે, અમને વિશ્વાસ છે કે ભારત કોરોના વાયરસ સામે જલદી વિજય મેળવી લેશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પૂરી ટીમ સંકટના આ સમયમાં દેશની સાથે છે અને કોવિડ-19 સામેની લડાઈમાં જીતવા માટે બધુ જ કરશે. રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું હતું કે,  જેવી રીતે સમગ્ર દેશ કોવિડ-19 મહામારી સામે લડવા એકજૂથ છે તેવી જ રીતે રિલાયન્સ ફાઉન્ડેશન દેશવાસીઓ અને મહિલાઓ સાથે મજબૂતીથી ઉભું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Embed widget