શોધખોળ કરો

Railway Concession to Senior Citizen: વરિષ્ઠ નાગરિકો માટે ડિસ્કાઉન્ટવાળી ટ્રેન ટિકિટ સેવા ફરી શરૂ નહીં થાય!

તમને જણાવી દઈએ કે હાલમાં રેલવે ચાર પ્રકારની વિકલાંગ શ્રેણીઓ અને 11 પ્રકારના દર્દીઓ અને વિદ્યાર્થીઓને રાહતદરે ટ્રેન ટિકિટ આપે છે.

No Railway Concession to Senior Citizen: ભારતીય રેલ્વેએ વરિષ્ઠ નાગરિકો અને ખેલાડીઓ સહિત અન્ય શ્રેણીના મુસાફરોને રાહત ટિકિટની સેવા ફરી શરૂ કરવાનો ઇનકાર કર્યો છે. રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલ્વેના પેસેન્જર સેગમેન્ટના ભાડા પહેલાથી જ ઘણા ઓછા છે અને વિવિધ કેટેગરીના લોકોને કન્સેશનલ ટીકીટના કારણે ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. તેમણે કહ્યું કે ઓછા ભાડાને કારણે રેલ્વેએ દરેક રેલ મુસાફરના સરેરાશ ભાડાના 50 ટકા પોતે જ ભોગવવા પડે છે.

રેલ્વેના આર્થિક સ્વાસ્થ્ય પર રાહત ટિકિટની અસર

વાસ્તવમાં, લોકસભામાં રેલ્વે મંત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે સરકાર વરિષ્ઠ નાગરિકો માટે ફરી રાહતવાળી રેલ મુસાફરી ક્યારે શરૂ કરવા જઈ રહી છે. આ સવાલ પર રેલવે મંત્રીએ સંસદમાં લેખિતમાં પોતાનો જવાબ આપ્યો છે. રેલ્વે મંત્રીએ કહ્યું કે કોરોના રોગચાળાને કારણે બે વર્ષથી પેસેન્જર સર્વિસથી થતી આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને તે હજુ પણ 2019-20 કરતા ઓછી છે. જેના કારણે રેલવેના આર્થિક સ્વાસ્થ્યને અસર થઈ છે. રેલ્વે મંત્રીએ કહ્યું કે રેલ કન્સેશન પુનઃસ્થાપિત કરવાથી રેલ્વેના નાણાકીય સ્વાસ્થ્યને અસર થશે, તેથી વરિષ્ઠ નાગરિકો સહિત તમામ વર્ગના લોકો માટે રાહત ટ્રેન ટિકિટ સેવા પુનઃસ્થાપિત કરવી શક્ય નથી.

2021-22માં 5.55 કરોડ વૃદ્ધોએ રેલ્વે મુસાફરી કરી

તમને જણાવી દઈએ કે હાલમાં રેલવે ચાર પ્રકારની વિકલાંગ શ્રેણીઓ અને 11 પ્રકારના દર્દીઓ અને વિદ્યાર્થીઓને રાહતદરે ટ્રેન ટિકિટ આપે છે. રેલ્વે મંત્રીએ કહ્યું કે વરિષ્ઠ નાગરિકોની રેલ ટિકિટ પર ડિસ્કાઉન્ટને કારણે રેલ્વેને 2017-18માં 1491 કરોડ રૂપિયા, 2018-19માં 1636 કરોડ રૂપિયા અને 2019-20માં 1667 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમણે જણાવ્યું કે 2019-20માં જ્યાં 6.18 કરોડ વરિષ્ઠ નાગરિકોએ રેલ્વે મુસાફરી કરી હતી, 2020-21માં 1.90 કરોડ અને 2021-22માં 5.55 કરોડ વૃદ્ધોએ રેલ્વે મુસાફરી કરી છે. તેમણે કહ્યું કે 2019-20માં 22.6 લાખ વરિષ્ઠ નાગરિકોએ રાહત ટિકિટની સુવિધા છોડી દેવાનું પસંદ કર્યું હતું. આ પહેલા પણ અનેક પ્રસંગોએ સંસદમાં સરકારને રેલવે ટિકિટમાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી સબસિડી ફરી શરૂ કરવાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.

વૃદ્ધો માટે રેલ મુસાફરી મોંઘી બની છે

એક, મોટાભાગના વરિષ્ઠ નાગરિકો પાસે આવકનો નક્કર સ્ત્રોત નથી. તેમાંથી, માર્ચ 2020 માં કોરોના રોગચાળો (કોવિડ 19 રોગચાળો) શરૂ થયા પછી, સરકારે તેમને રેલ્વે મુસાફરી માટે આપવામાં આવતી રાહતોને સ્થગિત કરી દીધી છે, જે હજુ પણ અમલમાં છે. જેના કારણે વૃદ્ધોને રેલવેમાં મુસાફરી કરવા માટે તેમના ખિસ્સા વધુ ઢીલા કરવા પડે છે.

અગાઉ રેલ ભાડામાં ડિસ્કાઉન્ટ હતું

તમને જણાવી દઈએ કે, માર્ચ 2020 પહેલા, રેલ્વે વરિષ્ઠ નાગરિકોના મામલામાં તમામ વર્ગોમાં રેલ્વેમાં મુસાફરી કરવા માટે મહિલાઓને 50 ટકા અને પુરૂષોને 40 ટકા ડિસ્કાઉન્ટ આપતું હતું. રેલવે દ્વારા આ છૂટછાટ મેળવવા માટેની લઘુત્તમ વય મર્યાદા વૃદ્ધ મહિલાઓ માટે 58 અને પુરુષો માટે 60 વર્ષ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget