શોધખોળ કરો

Akasa Air: રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત  Akasa Air 19 ઓગષ્ટથી બેંગલુરુ- મુંબઈ વચ્ચે ઉડાન ભરશે 

શેરબજારના બિગબુલ રાકેશ ઝુનઝુનલાલા સમર્થિત અકાસા એર(Akasa Air) એ જાહેરાત કરી કે એરલાઈન 19 ઓગસ્ટ, 2022 થી બેંગ્લોર અને મુંબઈ (Bengaluru - Mumbai) વચ્ચે ફ્લાઈટ શરૂ કરશે.

Akasa Air Ticket Booking: શેરબજારના બિગબુલ રાકેશ ઝુનઝુનલાલા સમર્થિત અકાસા એર(Akasa Air) એ જાહેરાત કરી કે એરલાઈન 19 ઓગસ્ટ, 2022 થી બેંગ્લોર અને મુંબઈ (Bengaluru - Mumbai) વચ્ચે ફ્લાઈટ શરૂ કરશે. કંપનીએ આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે 7 ઓગસ્ટ, 2022થી, Akasa Air મુંબઈથી અમદાવાદ ( Mumbai To Ahmedabad) માટે પ્રથમ ટેક-ઓફ સાથે તેની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. 13 ઓગસ્ટ, 2022થી બેંગ્લોર અને કોચી રૂટ પર ઉડાન ભરશે.

 

દર અઠવાડિયે 82 ફ્લાઈટ્સ ઉડાન ભરશે

પ્રથમ તબક્કામાં એરલાઈન્સ ફ્લાઈટ્સ ચાર શહેરો મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર, કોચીને જોડશે. અકાસા એર ફ્લાઇટ માટે ટિકિટનું બુકિંગ 22 જુલાઈ, 2022થી શરૂ થઈ ગયું છે. આ સાથે અકાસા એર શરૂઆતમાં સ્થાનિક રૂટ પર દર અઠવાડિયે કુલ 82 ફ્લાઇટ્સ ઉડાડશે. જેમાં મુંબઈ-અમદાવાદ રૂટ, બેંગ્લોર અને કોચી રૂટ પર સાપ્તાહિક 26 ફ્લાઈટ્સ અને બેંગ્લોર-મુંબઈ વચ્ચે દર અઠવાડિયે 28 ફ્લાઈટ્સ ઉડશે. શરૂઆતમાં અકાયા એર બે એરક્રાફ્ટ સાથે તેની સેવા શરૂ કરવા જઈ રહી છે. બાદમાં દર મહિને બે એરક્રાફ્ટને કાફલામાં સામેલ કરવામાં આવશે અને 2023ના અંત સુધીમાં એરલાઈન્સના કાફલામાં 18 એરક્રાફ્ટ હશે.

ટૂંક સમયમાં અન્ય શહેરો માટે ફ્લાઇટ્સ

અકાસા એરના સહ-સ્થાપક અને ચીફ  કોર્મશિયલ અધિકારી પ્રવીણ અય્યરે તાજેતરમાં જણાવ્યું હતું કે અકાસા એર મેટ્રો શહેરોને ટિયર 2 અને ટીયર 3 શહેરો સાથે જોડશે. 7 જુલાઈ, 2022 ના રોજ, ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર DGCA એ Akasa એરને એર ઓપરેટર પરમિટ આપી હતી, ત્યારબાદ એરલાઈન તેની કોમર્શિયલ ફ્લાઈટ કામગીરી શરૂ કરવા જઈ રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget