શોધખોળ કરો

Ration Card eKYC Update: મફત રાશન માટે જલદી કરો આ કામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ  

રેશન કાર્ડનું E-KYC હવે ફરજિયાત કરવામાં આવ્યું છે. જો તમે 15 ફેબ્રુઆરી 2025 સુધીમાં તમારું ઈ-કેવાયસી નહીં કરાવો તો તમને રાશન નહીં મળે.

Ration Card eKYC Update Rule Change : રેશન કાર્ડનું E-KYC હવે ફરજિયાત કરવામાં આવ્યું છે. જો તમે 15 ફેબ્રુઆરી 2025 સુધીમાં તમારું ઈ-કેવાયસી નહીં કરાવો તો તમને રાશન નહીં મળે. અન્ન અને પુરવઠા વિભાગે રેશનકાર્ડ ધારકો માટે આ પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2025 નક્કી કરી છે. જો ઈ-કેવાયસી નહીં કરવામાં આવે તો 15 ફેબ્રુઆરી 2025 પછી મફત રાશનની સુવિધા બંધ થઈ જશે.દેશના અલગ-અલગ રાજ્યોમાં આ તારીખોમાં ફેરફાર હોઈ શકે છે. ઘણા રાજ્યોમાં 15 ફેબ્રુઆરી તારીખ નક્કી કરાઈ છે. 

eKYC શું છે ? 

E-KYC એક ડિજિટલ પ્રક્રિયા છે, જેમાં આધાર કાર્ડ દ્વારા વ્યક્તિની ઓળખની ચકાસણી કરવામાં આવે છે. આ પ્રક્રિયા બાયોમેટ્રિક અથવા OTP આધારિત વેરિફિકેશન દ્વારા પૂર્ણ કરવામાં આવે છે, જેનાથી વપરાશકર્તાની ઓળખ સુનિશ્ચિત થાય છે.

રેશન કાર્ડનું ઇ-કેવાયસી પૂર્ણ કરવા માટે, તમારે મેરા રાશન 2.0 એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે. તેને ઇન્સ્ટોલ અને સક્રિય કરવા માટે આ પગલાં અનુસરો:

રેશન કાર્ડ ઇ-કેવાયસી કેવી રીતે પૂર્ણ કરવું

ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને મેરા રાશન 2.0 એપ શોધો
એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મોબાઇલ નંબર દાખલ કરો
તે પછી કેપ્ચા કોડ દાખલ કરો અને OTP મેળવવા માટે સબમિટ કરો
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે
OTP દાખલ કર્યા પછી સબમિટ કરો
હવે Manage Family Details વિકલ્પ પર ક્લિક કરો
જરૂરી માહિતી ભરો અને e-KYC પૂર્ણ કરો
સબમિટ બટનને ટેપ કરો

આને ધ્યાનમાં રાખો

રેશનકાર્ડના ઈ-કેવાયસી માટેની અંતિમ તારીખ જુદા જુદા રાજ્યો માટે અલગ અલગ હોઈ શકે છે. આમાં આધાર કાર્ડની વિગતો અને પરિવારના સભ્યોની અન્ય માહિતી લઈ શકાશે. છેતરપિંડી અટકાવવા અને પાત્ર સભ્યોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આ પ્રક્રિયા જરૂરી છે. સરકારની આ નવી પહેલનો ઉદ્દેશ્ય વાસ્તવિક જરૂરિયાતમંદ લોકો સુધી રાશન પહોંચાડવાનો છે. જો તમે હજુ સુધી e-KYC નથી કરાવ્યું તો જલ્દી કરાવો, નહીંતર તમને રાશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

ઈ-કેવાયસી દ્વારા સરકાર એવા લોકોની ઓળખ કરી રહી છે જેઓ ખોટી રીતે રાશન કાર્ડનો લાભ લઈ રહ્યા છે. આ પ્રક્રિયા પછી માત્ર જરૂરિયાતમંદ લોકો જ યોજનામાં રહેશે. જો તમારા પરિવારમાં કોઈ સરકારી નોકરી કરે છે, સારી આવક ધરાવે છે અથવા અન્ય સરકારી લાભો લે છે, તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે. માત્ર ગરીબ અને લાયક પરિવારોને જ લાભ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget