શોધખોળ કરો

Reliance AGM 2021: મુકેશ અંબાણીએ કહ્યું – ગ્રીન એનર્જી બિઝનેસમાં ઉતરશે કંપની, 100 ગીગાવોટ સોલર એનર્જીનો ટાર્ગેટ

મુકેશ અંબાણી (CMD Mukesh Ambani) કંપનીના 3 કરોડથી વધુ શેરધારકોની સમક્ષ પોતાની વાત રજૂ કરશે.

LIVE

Key Events
Reliance AGM 2021: મુકેશ અંબાણીએ કહ્યું – ગ્રીન એનર્જી બિઝનેસમાં ઉતરશે કંપની, 100 ગીગાવોટ સોલર એનર્જીનો ટાર્ગેટ

Background

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44મી વાર્ષિક સામાન્ય સભા (RIL 44th AGM) આજે એટલે કે 24 જૂન 2021ના રોજ થશે. AGM આજે બપોરે 2 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ (Video Conferencing) અને બીજા ઓડિયો-વ્યૂઝ્યૂઅલ માધ્યમો (OAVM)થી થશે. આ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (CMD Mukesh Ambani) કંપનીના 3 કરોડથી વધુ શેરધારકોની સમક્ષ પોતાની વાત રજૂ કરશે.

એજીએમ દરમિયાન થનાર જહેરાતમાં Jio 5Gની જાહેરાત થવાની પણ શક્યતા છે. આ સ્માર્ટફોન પર લાંબા સમયથી કામ ચાલી રહ્યું છે. આ ફોન ડિસેમ્બર સુધીમાં લોન્ચ કરવાનો હતો.

15:37 PM (IST)  •  24 Jun 2021

જિયો ભારતને 2G મુક્ત અને 5G યુક્ત બનાવશે - મુકેશ અંબાણી

જિયો માર્ટને વોટ્સએપ સાથે જોડવા જિયો અને ફેસબુક ટ્રાયલ કરી રહ્યા છે., જિયો ભારતને 2જી મુક્ત અને 5જી યુક્ત બનાવશે.  જિયો ફાયબરે 20 લાખ નવી જગ્યા એક વર્ષમાં હસ્તગત કરી છે. 30 લાખ હોમ અને બિઝનેસ એક્ટિવ યૂઝર્સ સાથે જિયો ફાયબર ભારતમાં સૌથી મોટી અને ઝડપથી વિકસતી બ્રોડબેંડ ઓપરેટર બની છે.

15:36 PM (IST)  •  24 Jun 2021

JIOPHONE NEX સપ્ટેમ્બરમાં થશે લોન્ચ - મુકેશ અંબાણી

ગૂગલ અને રિલાયન્સે મળીને જિયોફોન નેકસ્ટ (JIOPHONE NEXT) ડેવલપ કર્યો છેઆ ફોન 10 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીથી માર્કેટમાં ઉપલબ્ધ થશે. જિયોફોન નેક્સ્ટ ફૂલી ફીચર્ડ સ્માર્ટોન છે. જે ગૂગલ અને જિયોની તમામ એપ્સનો સપોર્ટ કરશે. ભારતીય બજાર માટે ખાસ બનાવવામાં આવેલા આ સ્માર્ટફોન પર યૂઝર્સ ગૂગલ પ્લે પરથી એપ્સ ડાઉનલોડ કરી શકે છે. સ્માર્ટફોનમાં શ્રેષ્ઠ કેમેરો અને એન્ડ્રોઈડ અપડેટ પણ મળશે. ફૂલી ફીચર્ડ આ સ્માર્ટફોનને મુકેશ અંબાણીએ ભારતનો જ નહીં વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન ગણાવ્યો હતો.

15:06 PM (IST)  •  24 Jun 2021

ઓ2સી બિઝનેસ માટે સાઉદી અરામકોને સ્ટ્રેટેજિક પાર્ટનર - મુકેશ અંબાણી

રિલાયન્સે ઓ2સી બિઝનેસ માટે સાઉદી અરામકોને સ્ટ્રેટેજિક પાર્ટનર બનાવ્યાની સત્તાવાર જાહેરાત મુકેશ અંબાણીએ કરી હતી. તેમણે કહ્યું સાઉદી અરામકોન ચેરમેન અને સાઉદી અરબના 430 અબજ ડોલરના સોવરેન વેલ્થ ફંડના ગર્વનર યાસિર અલ રૂમાયન રિલાયન્સના બોર્ડ સાથે જોડાયા. યાસિર અલ રૂમાયન રિલાયન્સના બોર્ડમાં ઈંડિપેંડેંટ ડાયરેક્ટર હશે. તેના આવવાથી રિલાયન્સના આંતરરાષ્ટ્રીયકરણની શરૂઆત થઈ છે.

15:02 PM (IST)  •  24 Jun 2021

રિલાયન્સ સૌથી વધુ કસ્ટમ અને એકસાઇઝ ડ્યૂટી ચૂકવતી કંપની - મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ કહ્યું રિલાયન્સ દેશની સૌથી વધુ કસ્ટમ અને એકસાઇઝ ડ્યૂટી ચૂકવતી કંપની છે. અમે દેશના સૌથી મોટા મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટર છીએ. અમે દેશમાં સૌથી વધુ જીએસટી, વેટ અને ઈન્કમ ટેક્સ ભરીએ છીએ.

15:00 PM (IST)  •  24 Jun 2021

આરઆઈએલએ એક વર્ષમાં સૌથી વધારે મૂડી મેળવી – મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ 44મી એજીએમમાં કહ્યું કે, આરઆઈએલે એક વર્ષમાં સૌથી વધારે મૂડી મેળવી. તેમણે કહ્યું કે, જિઓ પ્લેટફોર્મ દેશનું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું કે, આઈઆઈએલ બોર્ડમાં ARAMCO ચેરમેનનું સ્વાગત છે. મુકેશ અંબાણીએ આગળ કહ્યું કે, 15 વર્ષમાં નેટ ઝીરો કાર્બન કંપની બનશે. ગ્લોબલ ન્યૂઝ એનર્જી એજન્ટા પર મુકી રહ્યા છીએ ભાર. આજે વિશ્વ ન્યુ એનર્જી એરામાં પ્રવેશ કરી રહી છે.

14:54 PM (IST)  •  24 Jun 2021

મુકેશ અંબાણીએ કહ્યું – વિતેલા વર્ષે અમે 75 હજાર નોકરી આપી, 42.5 કરોડ ગ્રાહકોને ફાયદો થયો.

મુકેશ અંબાણીએ કહ્યું કે, વિતેલા વર્ષે અમે 75 હજાર નોકરી આપી. જિઓ નેટવર્ક સાથે 42.5 કરોડ ગ્રાહકનો ફાયદો થયો. નાણાંકીય વર્ષ 2021માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 3.81 કરોડ ગ્રાહક જોડ્યા. ભારતમાં કુલ એક્સપોર્ટમાં રિલાયન્સનો હિસ્સો 6.8 ટકા છે.

14:44 PM (IST)  •  24 Jun 2021

કોરોના હોવા છતાં નફામાં થયો વધારો – મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં કહ્યું કે, કોરોના મહામારી હોવા છતાં કંપનીના નફામાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, પ્રાઈવેટ સેક્ટરમાં અમે સૌથી વધારે ટેક્સ પેયર્સ છે.

14:41 PM (IST)  •  24 Jun 2021

મહિલાઓ માટે રિલાયન્સ ફાઉન્ડેશને કર્યું ઘણું કામ – નીતા અંબાણી

નીતા અંબાણીએ રિલાયન્સની એજીએમમાં કહ્યું કે, સમાજ પ્રત્યે જવાબદારીને અમે સમજીએ છીએ અને એ દિશામાં કરી રહ્યા છીએ. તેમણે  કહ્યું કે, દેશની જનસંખ્યા એટલે કે મહિલાઓ માટે અમે અનેક યોજનાઓ પર કામ કરી રહ્યા છીએ અને અમે તેને આગળ વધારીશું.

14:29 PM (IST)  •  24 Jun 2021

માત્ર મુંબઈમાં જ 875 કોવિડ કેર બેડની સુવિધા ઉભી કરી – નીતા અંબાણી

નીતા અંબાણીએ કહ્યું કે, અમે કોરોના દરમિયાન ઘણી મદદ કરી. તેમણે ક હ્યું કે, માત્ર મુંબઈમાં જ 875 બેડ કોવિડ કેર સેન્ટરની સ્થાપતના કરી. તેમણે કહ્યું કે, અમે ઓક્સીજન જનરેટર ઇન્સ્ટોલ કરવામાં દેશમાં મદદ કરી અને અનેક હોસ્પિટલમાં મિશન ઓક્સીજન અંતર્ગત ઇન્સ્ટોલ કર્યા.

14:15 PM (IST)  •  24 Jun 2021

જામનગરથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ વર્ચ્યુઅલી યોજાઈ રહી છે

કોરોના મહામરીને કારણે આ વખતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ જામનગરથી થઈ રહી છે. કોરોના મહામારીને કારણે આ વખતે તેના શેર હોલ્ડર્સ અને રોકાણકારો વર્ચ્યુઅલી બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
LokSabha Election 2024: પાટણ બેઠક પર કોંગ્રેસના સમર્થનમાં પાટીદારો,  શપથ લેતા હોય તેવો વીડિયો વાયરલ
LokSabha Election 2024: પાટણ બેઠક પર કોંગ્રેસના સમર્થનમાં પાટીદારો,  શપથ લેતા હોય તેવો વીડિયો વાયરલ
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
UGC એ PhD માં પ્રવેશ માટેના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ સ્કોરને આધારે જ મળશે એડમિશન
UGC એ PhD માં પ્રવેશ માટેના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ સ્કોરને આધારે જ મળશે એડમિશન
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Dahod Congress | યુથ કોંગ્રેસના મહામંત્રી કલ્પેશ બરજોડે આ મોટા કારણથી છોડી દીધી કોંગ્રેસ પાર્ટીGeniben Thakor|‘પ્રજાના પ્રતિનિધીએ ચૂંટાણા પછી કઈ ભાષામાં વાત કરવી એ તો...’ જાણો શું કહ્યું ગેનીબેનેParshottam Rupala | રૂપાલા દ્વારા સર્જાયેલા વિવાદનો અંત લાવવા જયરાજસિંહ મેદાને, પાટીલે શું કહ્યું?Mukhtar Ansari Death | મુખ્તાર અંસારીનું આજે કરાશે પોસ્ટમાર્ટમ, ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
LokSabha Election 2024: પાટણ બેઠક પર કોંગ્રેસના સમર્થનમાં પાટીદારો,  શપથ લેતા હોય તેવો વીડિયો વાયરલ
LokSabha Election 2024: પાટણ બેઠક પર કોંગ્રેસના સમર્થનમાં પાટીદારો,  શપથ લેતા હોય તેવો વીડિયો વાયરલ
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
UGC એ PhD માં પ્રવેશ માટેના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ સ્કોરને આધારે જ મળશે એડમિશન
UGC એ PhD માં પ્રવેશ માટેના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ સ્કોરને આધારે જ મળશે એડમિશન
Sabarkantha: સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, અરવલ્લી પહોંચ્યા હર્ષ સંઘવી
Sabarkantha: સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, અરવલ્લી પહોંચ્યા હર્ષ સંઘવી
Unseasonal Rain : કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ, કેરી પકવતા ખેડૂતો ચિંતામાં
Unseasonal Rain : કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ, કેરી પકવતા ખેડૂતો ચિંતામાં
Lok sabha 2024 Live Update: સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત, MVAને લઈને પ્રકાશ આંબેડકર કરશે મોટો ખુલાસો
Lok sabha 2024 Live Update: સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત, MVAને લઈને પ્રકાશ આંબેડકર કરશે મોટો ખુલાસો
IPL 2024: IPL 2024માં 16 વર્ષના ખેલાડીની એન્ટ્રી, KKRએ ટીમમાં કર્યો સામેલ, RR તરફથી રમશે કેશવ મહારાજ
IPL 2024: IPL 2024માં 16 વર્ષના ખેલાડીની એન્ટ્રી, KKRએ ટીમમાં કર્યો સામેલ, RR તરફથી રમશે કેશવ મહારાજ
Embed widget