શોધખોળ કરો

Reliance Jio IPO: આ વર્ષે મુકેશ અંબાણી આપી શકે છે માલામાલ થવાની તક, રિલાયન્સ જિયોનો આવી શકે છે IPO

Reliance Jio IPO: 2016માં ટેલિકોમ બિઝનેસ શરૂ કરનાર રિલાયન્સ જિયો માત્ર પાંચ વર્ષમાં ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાને પછાડી દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે.

Reliance Jio IPO News: દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે. રિલાયન્સ જિયોનો આઈપીઓ (ઈન્શિયલ પબ્લિક ઑફરિંગ) 2022માં આવી શકે છે.

LICના IPO પછી આ દેશનો બીજો સૌથી મોટો IPO સાબિત થઈ શકે છે. શેરબજારના રોકાણકારો માટે રિલાયન્સ ગ્રુપની કંપનીમાં રોકાણ કરવાની સુવર્ણ તક હશે. તમને જણાવી દઈએ કે 2016માં ટેલિકોમ બિઝનેસ શરૂ કરનાર રિલાયન્સ જિયો માત્ર પાંચ વર્ષમાં ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાને પછાડી દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે.

વિદેશી બ્રોકરેજ ફર્મ CLSAએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે રિલાયન્સ જિયો આ વર્ષે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. CLSA એ એક સંશોધન નોંધમાં જણાવ્યું હતું કે વર્ષ 2022 માં ટેલિકોમ સેક્ટરમાં મોટા વિકાસ જોવા મળશે, જેમાં 5G સ્પેક્ટ્રમની હરાજી અને રિલાયન્સ જિયોની સંભવિત લિસ્ટિંગનો સમાવેશ થાય છે. 

મુકેશ અંબાણીએ Jioમાં 33% હિસ્સો 13 રોકાણકારોને વેચ્યો છે. તેમણે આ હિસ્સો 2020 માં કોરોના સમયગાળા દરમિયાન વેચ્યો હતો. રિલાયન્સ જિયોના 10% ટકા ફેસબુકને અને 8% ગૂગલને વેચવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઇન્ટેલ કેપિટલ, ક્વાલકોમ વેન્ચર્સ અને સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક અને KKR જેવા ટોચના ઇક્વિટી ફંડ્સે પણ રિલાયન્સ જિયોમાં હિસ્સો ખરીદ્યો છે.

વેલ્યુએશન કેટલું હોઈ શકે

CLSAનો અંદાજ છે કે Reliance Jioના મોબાઈલ બિઝનેસનું મૂલ્યાંકન $99 બિલિયન (આશરે રૂ. 7.5 લાખ કરોડ) હોવાનો અંદાજ છે. જેમાં હોમ બ્રોડબેન્ડ JioFiber બિઝનેસ પણ સામેલ છે, જેનું મૂલ્ય $5 બિલિયન (રૂ. 37,500 કરોડ) આંકવામાં આવ્યું છે. CLSA અનુસાર, Reliance Jioનો IPO સમગ્ર ટેલિકોમ સેક્ટરના મૂલ્યાંકનના સંદર્ભમાં મુખ્ય ઉત્પ્રેરક તરીકે કામ કરશે.

રિલાયન્સનો ઇતિહાસ

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના શેરબજારો પર લિસ્ટિંગને લઈને હોબાળો ચાલી રહ્યો છે. જ્યારથી રિલાયન્સ ગ્રુપનો બિઝનેસ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે વહેંચાયેલો છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરનો આઈપીઓ 2008માં માર્કેટમાં આવ્યો હતો, પરંતુ પ્રથમ વખત મુકેશ અંબાણીની માલિકીની કંપની બજારમાં આઈપીઓ આવે તેવી અપેક્ષા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો IPO 44 વર્ષ પહેલા 1977માં આવ્યો હતો અને ત્યારથી તેણે તેના રોકાણકારોને જંગી વળતર આપ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: ચાંદી 4 દિવસમાં ₹12500 સસ્તી, સોનાના ભાવ સ્થિર
Gold Silver Price Today: ચાંદી 4 દિવસમાં ₹12500 સસ્તી, સોનાના ભાવ સ્થિર
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
SIP Investment: 5 કે 10 વર્ષમાં બની શકે ₹1 કરોડનું ફંડ? જાણો દર મહિને કેટલી SIP કરવી પડશે
SIP Investment: 5 કે 10 વર્ષમાં બની શકે ₹1 કરોડનું ફંડ? જાણો દર મહિને કેટલી SIP કરવી પડશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Embed widget