શોધખોળ કરો

રિલાયન્સની મોટી પહેલઃ કોરોનાથી કર્મચારીના મોત પર પરિવારને 5 વર્ષ સુધી મળશે પગાર, બાળકોનો ખર્ચ પણ ઉઠાવશે કંપની

ઓફ રોલ કર્મચારીનું કોરોનાથી મોત થવા પર પરિવારને મળશે 10 લાખ રૂપિયા.

રિલાયન્સની મોટી પહેલઃ દેશમાં કોરોના વાયરસ મહામારીની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. ત્યારે Reliance Industries (RIL)એ પોતાના કર્મચારીઓ માટે મોટી પહેલ કરી છે. રિલાયન્સે કોરોનાને કારણે જીવ ગુમાવનાર પોતાના કર્મચારીઓના પરિવાર માટે આગામી પાંચ વર્ષ સુધી પગાર આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત મતૃકના બાળકોના અભ્યાસનો પૂરો ખર્ચ કંપની ઉઠાવશે.

કંપની માટે કર્મચારી અને તેનો પરિવાર સર્વોપરિ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી અને તેના પત્ની નીતા અંબાણીએ નિવેદન બહાર પાડીને ‘રિલાયન્સ ફેમિલી સપોર્ટ એન્ડ વેલફેર સ્કીમ’ની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘કોરના મહામારી ઈતિહાસમાં સૌથી ભયાનક અનુભવ લઈને આપણી સામે આવ્યો છે. આપણામાંથી કેટલાક લોકો મહામારીને કારમે ખરાબ સમયનો સામનો કરી રહ્યા છે. એવામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પૂરી તાકત સાથે બીમાર અને જીવ ગુમાવનાર કર્મચારીઓ અને તેના પરિવારની સાથે ઉભું છે.

રિલાયન્સ ફેમિલી સપોર્ટ એન્ડ વેલફેર સ્કીમથી મળશે મદદ

આ સ્કીમ અનુસાર

  • કોરોનાથી મૃત કર્મચારીઓના પરિવારને આગામી 5 વર્ષ સુધી પગાર મળતો રહેશે.
  • પીડિત પરિવારને 10 લાખ રૂપિયાની એક સાથે આર્ધિક મદદ પણ મળશે.
  • મૃતક કર્મચારીઓના બાળકોના સ્નાતક સુધીના અભ્યાસનો પૂરો ખર્ચ કંપની ઉઠાવશે.
  • આવા બાળકોને દેશની કોઈપણ સંસ્થામાં શિક્ષણ ફી, હોસ્ટેલ ફી અને સ્નાતક ડિગ્રી સુધીના પુસ્તકનો 100 ટકા ખર્ચ કંપની ભોગવશે.
  • કંપની બાળકોના ગ્રેજ્યુએટ થવા સુધી પતિ અથવા પત્ની, માતા પિતા અને બાળકો માટે હોસ્પિટલમાં ભરતી થવા પર પ્રીમિયમની 100 ટકા વહન કરશે.
  • જે કર્મચારી કોરોના સંક્રમિત છે અથવા તેના પરિવારના કોઈ સભ્ય કોરોનાથી સંક્રમિત છે તો તે શારીરિક અને માનિસક રીતે ઠીક થાય ત્યાં સુધી કોવિડ-19 લીવ લઈ શકે છે.
  • ઓફ રોલ કર્મચારીનું કોરોનાથી મોત થવા પર પરિવારને મળશે 10 લાખ રૂપિયા.

એટલું જ નહીં રિલાયન્સ તમામ ઓફ રોલ કર્મચારીઓ જેમનું કોરનાથી મોત થુયં છે છે તેમના શોક સંતપ્ત પરિવારના સભ્યોને 10 લાખ રૂપિયા આપશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi:બજેટ સત્રના પ્રારંભમાં જ PM મોદીએ બજેટને લઈને શું કહી દીધી મોટી વાત?| Abp AsmitaSurendranagar Group Clash: સગાઈ પ્રસંગમાં ટોળાનો હુમલો, પથ્થરમારો અને ધડાધડ ફાયરિંગMaheshgiri Vs Girish Kotecha:‘ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું તને છોડીશ નહીં... ધમકી શેનો આપે છે’Mahakumbh 2025 News: મહાકુંભ 2025ને લઈને સૌથી મોટા સમાચાર, યોગી સરકારે કર્યો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
8મું પગારપંચ: 'બાબુ' થી 'સાહેબ', કોના પગારમાં કેટલો વધારો થશે? જાણો આંકડા
8મું પગારપંચ: 'બાબુ' થી 'સાહેબ', કોના પગારમાં કેટલો વધારો થશે? જાણો આંકડા
ઠંડીનો વધુ એક રાઉન્ડ અને ગાજવી સાથે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ઠંડીનો વધુ એક રાઉન્ડ અને ગાજવી સાથે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ
Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ
Embed widget